The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Sep 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Azadi Ka Amrit Mahotsav > Independence day > પાણી પીવાની ના પાડતા ૧૮૫૭માં અંગ્રેજો વિરુદ્ધ પહેલું આંદોલન શરૂ થયું
Independence dayIndependence Day Features

પાણી પીવાની ના પાડતા ૧૮૫૭માં અંગ્રેજો વિરુદ્ધ પહેલું આંદોલન શરૂ થયું

admin
Last updated: 07/08/2023 2:30 PM
admin
Share
SHARE

અંગ્રેજો વિરુદ્ધ પહેલું આંદોલન 1857માં શરૂ થયું હતું, આ ચળવળ દેશની રાજધાનીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં થઈ હતી. પરંતુ શું તમે જાણો છો કે પાણી પીવાની ના પાડ્યા બાદ આ આંદોલન શરૂ થયું હતું. તમને આખી વાત જણાવીએ કે, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં વર્ષ 1857માં હિંદુસ્તાની સેનાએ અંગ્રેજો સામે બળવો કર્યો હતો. જે સૈનિકોએ અંગ્રેજો સામે બળવો કર્યો તે સૈનિકો અંગ્રેજો માટે જ કામ કરતા હતા અને અંગ્રેજ સરકાર તેમનું ભરણપોષણ કરતી હતી.

અંગ્રેજોના આદેશથી અત્યાચારો કરતા હતા સૈનિકો

ભારતીય સૈનિકો અંગ્રેજોના પગાર પર ગુજરાન ચલાવતા હતા. આ સેના જ અંગ્રેજોના આદેશ પર પોતાના દેશના નાગરિકોને મારતી હતી અને જેલમાં પણ નાખતી હતી.. પરંતુ 1857માં આ સૈનિકોએ અંગ્રેજો વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું હતું. વાત મેરઠના કેન્ટોનમેન્ટ વિસ્તારની છે, જ્યાં એક કૂવો હતો જ્યાં બ્રિટિશ સેનામાં રહેલા ભારતીય સૈનિકો પાણી પીવા આવતા હતા. આ સ્થાન પર ભોલે બાબાનું સ્વયંભૂ શિવલિંગ હતું, શિવલિંગની પાસે જ આ કૂવો હતો. કારણ કે બાબા ભોલેનાથનું શિવલિંગ હતું એટલે બ્રાહ્મણ તેમની પૂજા કરવા માટે ત્યાં રહેતા હતા. તે બ્રાહ્મણો કૂવામાંથી પાણી લઈને દરરોજ સવાર-સાંજ બાબા ભોલેનાથની પૂજા કરતા હતા. ભારતીય સૈનિકો દરરોજ સાંજે અહીં આવીને પાણી પીતા હતા, એક દિવસ બ્રાહ્મણે સૈનિકોને પાણી આપવાની ના પાડી અને કહ્યું કે તમે તમારા મોંમાંથી જે કારતુસ છોલો છો તે ગાય અને ભૂંડની ચરબીમાંથી બને છે. એટેલે જો આ કૂવાનું પાણી પીશો તો બધુ જ અશુદ્ધ થઈ જશે. આ સાંભળીને ભારતીય સૈનિકોના હોશ ઉડી ગયા અને અંગ્રેજો સામે બળવો કર્યો. જો કે, જે કારતુસમાં ગાય અને ડુક્કરનું માસ હોવાનું કહ્યું હતું તે 1857ના ફેબ્રુઆરી મહિનામાં સેનાને મળી હતી.

- Advertisement -

જે જગ્યાએ 1857ની ક્રાંતિની શરૂઆત થઈ હતી તે જગ્યાએ આજે ભલે કૂવો સુકાઈ ગયો હશે, પરંતુ ભોલેનાથના શિવલિંગની આજે પણ પૂજા થાય છે, તે જગ્યાએ આજે બાબાનું ભવ્ય મંદિર છે, જે આજે બાબા ઔગધનાથ મંદિર તરીકે ઓળખાય છે. અહીંના પૂજારી ચક્રધર ત્રિપાઠીનો દાવો છે કે તેમના દાદાના દાદા, જેમનું નામ બાબા શિવચરણ દાસ હતું, 1857માં આ કૂવામાંથી પાણી પીતા હતા, એક દિવસ બાબાએ સૈનિકોને પાણી આપવાની ના પાડી અને કહ્યું કે તમે જ્યારે કારતુસ છોલો છો, તે કારતૂસ ગાય અને ડુક્કરની ચરબીમાંથી બનાવવામાં આવે છે. બસ આ સાંભળતા જ બ્રિટિશ સેનામાં કામ કરતા ભારતીય સૈનિકોએ બળવો કર્યો અને અંગ્રેજો સાથે બાથ ભીડી દીધી. ધીરે ધીરે આ જ્વાળામુખી દેશના ખૂણે ખૂણે ફેલાઈ ગયો. જો કે, આ ચળવળની અસર એ થઈ કે અંગ્રેજોએ તેમની વિરુદ્ધ બળવો કરનારા લોકોને મારવાનું શરૂ કર્યું અને ઘણા લોકોને ફાંસી પર લટકાવી દીધા. ઈતિહાસ જણાવે છે કે શહીદ મંગલ પાંડેને પણ આ જ વિદ્રોહના કારણે ચળવળની શરૂઆતના લગભગ એક મહિના પહેલા 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી હતી. વાસ્તવિક ચળવળ 10 મે 1857 ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે મેરઠની ધરતીથી શરૂ થઈ હતી. આ સમગ્ર આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ધનસિંહ કોટવાલની યાદમાં મેરઠ સદર પોલીસ સ્ટેશનમાં એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે જ્યારે અંગ્રેજોએ વિદ્રોહ કરનારા લોકોને સજા આપવાનું શરૂ કર્યું ત્યારે તે કાર્યવાહીમાં બાબા શિવ ચરણદાસ પણ અંગ્રેજોથી બચવા માટે ભાગી ગયા હતા. પુજારી ચક્રધર ત્રિપાઠી કહે છે કે ભગવાન ભોલેનાથે અહીં બેસીને તેમને આશીર્વાદ આપ્યા હતા, જેનાથી ભારતીયોમાં હિંમત આવી હતી. અન્ય લોકો પણ એ જ રીતે માને છે.

- Advertisement -

1857ની ક્રાંતિના પિતા

10 મે 1857 ના રોજ, બ્રિટિશ વિરોધી ક્રાંતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ધન સિંહ ગુર્જરને ક્રાંતિના પિતા માનવામાં આવે છે. ધન સિંહ ગુર્જર આ દિવસે કોટવાલની ભૂમિકામાં હતા અને તેઓ સદર પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. બળવાની સમગ્ર વ્યૂહરચના ધનસિંહ ગુર્જર ઉર્ફે કોટવાલ દ્વારા બનાવવામાં આવી હતી. ઈતિહાસ જણાવે છે કે 10 મે, 1857ના રોજ ધન સિંહ ગુર્જર ઉર્ફે કોટવાલે “મારો ફિરંગી” નારો આપ્યો હતો.

- Advertisement -

હિન્દુસ્તાની સેનાને અશ્વેતની સેના કહેવાતી

અંગ્રેજોની સરખામણીમાં અંગ્રેજોનો રંગ ગોરો અને ભારતીયો કાળો હતો. અંગ્રેજોએ હિન્દુસ્તાની સેનાને કાલોની સેના તરીકે નામ આપ્યું હતું, તેથી હિન્દુસ્તાની સેના કાલી પલ્ટન તરીકે ઓળખાતી હતી. બાબા અઘધનાથ મંદિર આજે પણ કાલી પલ્ટન મંદિર તરીકે ઓળખાય છે.

- Advertisement -
- Advertisement -

લોકો ભોલેબાબાના આશીર્વાદ સ્વીકારે છે

આ સ્થાન પર આજે પણ ભોલેનાથનું શિવલિંગ મોજૂદ છે, અહીં દર મહિને લાખો ભક્તો બાબા ભોલેનાથની પૂજા કરવા આવે છે. ખાસ કરીને સાવન મહિનામાં ભોલેનાથની પૂજા કરવામાં આવે છે. અહીં આવનારા ભક્તોનું કહેવું છે કે બાબા ભોલેનાથ સ્વયં આ સ્થાન પર પ્રગટ થયા હતા અને તેમના આશીર્વાદથી દેશ આઝાદ થયો હતો.

You Might Also Like

સ્વતંત્રતા દિવસના અવસરે દેશભક્તિને પ્રેરિત કરવા આ સ્લોગન શેર કરો

દાસ્તાન-એ-આઝાદી: અંગ્રેજો જતા રહ્યા અને દિલ્હીમાં 10 લાખ લોકોની ભીડ એકઠી થઈ

અમેરિકન સાંસદ લાલ કિલ્લા પર PM મોદીનું ભાષણ સાંભળશે, સ્વતંત્રતા સંગ્રામ સાથે છે સંબંધિત

સ્વતંત્રતા દિવસ 2023: આ વર્ષે આપણે કયો સ્વતંત્રતા દિવસ ઉજવીશું, 76મો કે 77મો?

સ્વતંત્રતા દિવસ 2023: પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજ ફરકાવવાની પદ્ધતિ ઘણી અલગ છે, અહીં જાણો તફાવત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Why Independence Day is celebrated on August 15? Do you know this information?
Independence dayIndependence Day News

શા માટે જ 15 ઓગસ્ટે ઉજવાય છે સ્વતંત્ર દિવસ? તમે આ માહિતી જાણો છો?

2 Min Read
An example of country daz! Not for a day or two but the tricolor has been flying over this brother's house for 20 years
Independence dayIndependence Day News

દેશ દાઝનું ઉદાહરણ! એક બે દિવસ માટે નહીં પરંતુ આ ભાઈના ઘર પર 20 વર્ષથી ફરકે છે તિરંગો

4 Min Read
Did you know that for the first time, a 21-gun salute was fired from indigenous guns at the Independence Day celebrations in Delhi?
Independence dayIndependence Day News

શું તમને ખબર છે દિલ્હીમાં થયેલ સ્વાતંત્ર દિવસની ઉજવણીમાં પ્રથમ વખત સ્વદેશી ગનથી 21 તોપોની સલામી અપાઈ

3 Min Read
Independence day

૨૦ કરોડ ઘરોમાં ફરકાવવામાં આવશે તિરંગો, આ વાતનું પણ ધ્યાન રાખો

9 Min Read
Do you know the significance of the Ashoka Chakra in the tricolor which is a symbol of freedom?
Independence dayIndependence Day Features

આઝાદીના પ્રતીક એવા તિરંગામાં રહેલ અશોક ચક્રના મહત્વ વિષે તમે જાણો છો?

2 Min Read
Independence dayIndependence Day Features

ઉત્તરાખંડના રૂદ્રપુરમાં ફરકાવવામાં આવ્યો છે સૌથી ઊંચો તિરંગો તો દેશનો સૌથી ઊંચો ધ્વજ બેલગામમાં ફરકાવવામાં આવ્યો

3 Min Read
Independence dayIndependence Day Features

આઝાદી પહેલા આવી હતી ચૂંટણી …

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel