The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Aug 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > રામ મંદિરના શિલાન્યાસમાં ભાગ લેવા પહોંચ્યા બીએપીએસ સંસ્થાના સંતો
ધર્મદર્શન

રામ મંદિરના શિલાન્યાસમાં ભાગ લેવા પહોંચ્યા બીએપીએસ સંસ્થાના સંતો

admin
Last updated: 04/08/2020 4:49 PM
admin
Share
SHARE

અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમજ ભારતના મહાન સંતોના હસ્તે આરંભ થઈ રહ્યો છે. 5 ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ યોજાનાર શિલાન્યાસ વિધિના આ ગૌરવવંતા ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા ૫૦ સંતો-મહંતોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. જે પૈકી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Contents
(File Pic)(File Pic)

(File Pic)

આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓ વતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા પરમ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આ શિલાન્યાસ વિધિમાં ભાગ લેવાના છે. ત્યારે મંગળવારે આ બન્ને સંતો ખાસ વિમાન મારફતે અયોધ્યા પહોંચ્યા હતા.

- Advertisement -

(File Pic)

જ્યાં સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતું. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય અક્ષરવત્સલ દાસ સ્વામી આવતીકાલે યોજાનાર રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. આ પહેલા પવિત્ર રક્ષાબંધન પર્વે ૩ ઓગષ્ટના રોજ મહંત સ્વામી મહારાજે શ્રીરામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રી રામયંત્રનું પૂજન કરવામાં આવ્યુ હતું. જે સંસ્થાના બન્ને વિદ્વાન સંતો અયોધ્યા લઈને પહોંચ્યા હતા.

- Advertisement -

જે આવતીકાલે યોજાનાર શિલાન્યાસમાં પોતાની શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પશે. રામ મંદિરના નિર્માણ અંગે મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે રામમંદિરનું નિર્માણ કાર્ય સૌની એકતાથી નિર્વિઘ્ને પૂર્ણ થાય અને ભગવાન રામલલા તેમાં ધામધૂમપૂર્વક વિરાજમાન થાય તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.

- Advertisement -

 

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

TAGGED:ayodhyaayodhya templebapsmahant swamimahant swami maharajRAM MANDIR
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel