The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > રામ મંદિરના શિલાન્યાસમાં ભાગ લેવા પહોંચ્યા બીએપીએસ સંસ્થાના સંતો
ધર્મદર્શન

રામ મંદિરના શિલાન્યાસમાં ભાગ લેવા પહોંચ્યા બીએપીએસ સંસ્થાના સંતો

admin
Last updated: 04/08/2020 4:49 PM
admin
Share
SHARE

અયોધ્યા ખાતે કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય રામમંદિરના નિર્માણનો વિધિવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમજ ભારતના મહાન સંતોના હસ્તે આરંભ થઈ રહ્યો છે. 5 ઓગસ્ટ એટલે કે બુધવારના રોજ યોજાનાર શિલાન્યાસ વિધિના આ ગૌરવવંતા ઐતિહાસિક કાર્યક્રમમાં દેશભરમાંથી વિવિધ પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા ૫૦ સંતો-મહંતોને નિમંત્રિત કરવામાં આવ્યા છે. જે પૈકી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

Contents
(File Pic)(File Pic)

(File Pic)

આ નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓ વતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી તથા પરમ પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી આ શિલાન્યાસ વિધિમાં ભાગ લેવાના છે. ત્યારે મંગળવારે આ બન્ને સંતો ખાસ વિમાન મારફતે અયોધ્યા પહોંચ્યા હતા.

- Advertisement -

(File Pic)

જ્યાં સ્થાનિક વહિવટી તંત્રના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયુ હતું. પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી અને પૂજ્ય અક્ષરવત્સલ દાસ સ્વામી આવતીકાલે યોજાનાર રામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લેશે. આ પહેલા પવિત્ર રક્ષાબંધન પર્વે ૩ ઓગષ્ટના રોજ મહંત સ્વામી મહારાજે શ્રીરામમંદિરના શિલાન્યાસમાં સ્થાપિત થનાર શ્રી રામયંત્રનું પૂજન કરવામાં આવ્યુ હતું. જે સંસ્થાના બન્ને વિદ્વાન સંતો અયોધ્યા લઈને પહોંચ્યા હતા.

- Advertisement -

જે આવતીકાલે યોજાનાર શિલાન્યાસમાં પોતાની શ્રદ્ધાપૂર્ણ પુષ્પાંજલિ અર્પશે. રામ મંદિરના નિર્માણ અંગે મહંત સ્વામી મહારાજે જણાવ્યું હતું કે રામમંદિરનું નિર્માણ કાર્ય સૌની એકતાથી નિર્વિઘ્ને પૂર્ણ થાય અને ભગવાન રામલલા તેમાં ધામધૂમપૂર્વક વિરાજમાન થાય તેવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરું છું.

- Advertisement -

 

You Might Also Like

આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય

આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય

આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ

Aaj Ka Panchang 14 June 2025 : આજે ગણેશ ચતુર્થીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

TAGGED:ayodhyaayodhya templebapsmahant swamimahant swami maharajRAM MANDIR
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

ધન આપનાર શુક્ર ગ્રહે બનાવ્યો છે અદ્ભુત યોગ, આ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 13 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ દ્વિતિયા તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

દંડ આપનાર શનિદેવે બનાવ્યો છે ખાસ યોગ, આ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 12 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ પ્રતિપદા, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે શનિ બનાવવા જઈ રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 11 જૂન 2025: આજે જ્યેષ્ઠ પૂર્ણિમા, જાણો રાહુકાલ સમય અને શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

બુધ-અરુણ ગ્રહે બનાવ્યો દશાંક યોગ, આ રાશિના જાતકોને રહેશે શુભ ભાગ્ય, જાણો આજનું રાશિફળ

7 Min Read
ધર્મદર્શન

Aaj Ka Panchang, 10 June 2025: આજે શ્રી સત્યનારાયણ વ્રત, રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel