The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > જાણવા જેવું > તો ભારતમાં ગરીબી રેખા નક્કી કરવાનો ફોર્મ્યુલા બદલાશે ?
જાણવા જેવુંનેશનલ

તો ભારતમાં ગરીબી રેખા નક્કી કરવાનો ફોર્મ્યુલા બદલાશે ?

admin
Last updated: 19/10/2020 12:48 PM
admin
Share
SHARE

કોરોના મહામારી બાદથી ભારતની આર્થિક સ્થિતિ અત્યાર સુધીની સૌથી ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે અને ચાલુ નાણાંકીય વર્ષમાં ભારતના જીડીપીમાં 9.6 ટકાનો ઘટાડો થઈ શકે છે. જેમાં મધ્યમ વર્ગની હાલત એટલી ખરાબ થઈ છે કે ભારતમાં ભૂખમરો તેમજ ગરીબીને લઈ સંકટ ઉભુ થયું છે. તેવી સ્થિતિમાં ભારતમાં ગરીબી રેખા નક્કી કરવાનો ફોર્મ્યુલા બદલવામાં આવી શકે છે.

ભવિષ્યમાં જ્યારે ગરીબી રેખા નક્કી કરવામાં આવશે ત્યારે વ્યાખ્યા વ્યક્તિગત આવકના આધારે નહીં હોય પરંતુ તેમાં વ્યક્તિના લિવિંગ સ્ટાન્ડર્ડને મહત્વ આપવામાં આવશે. જેમાં ઘર, શિક્ષણ અને સેનિટાઇઝેશન જેવી પાયાની મૂળભૂત જરુરિયાતો અને સુવિધાઓના આધારે ગરીબી રેખાની વ્યાખ્યા કરવામાં આવશે. કેન્દ્રિય ગ્રામ્ય વિકાસ મંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલ એક વર્કિંગ પેપરમાં આ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આશ્ચર્યજનીક રીતે આ રિસર્ચ પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડ બેંકે ભારતને ઓછી અને મધ્યમ આવકવાળા દેશ તરીકે દર્શાવતા દેશમાં ગરીબી રેખા આંકતા પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ રુ. 75ની મર્યાદા બાંધી છે, જે ભારતના હાલના ગરીબી રેખા માટેના નિશ્ચિત પેરામીટર કરતા વધારે છે. આ ઉપરાંત રિસર્ચ પત્ર કહે છે કે કોરોના વાયરસ મહામારીએ કેટલીક મહત્વની બાબતોની ગંભીરતાને રેખાંકિત કરી છે. જેમાં ગુણવત્તાયુક્ત હેલ્થકેર, શિક્ષણ અને જાગૃતિ, પાણી અને સેનિટાઇઝેશન ફેસિલિટી, પર્યાપ્ત માત્રામાં પોષણ અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે રહી શકાય તેવી જગ્યાનો સમાવેશ થાય છે.

- Advertisement -

You Might Also Like

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ એક રહસ્ય જ રહી ગયું, જાણો શું થયું હતું તે રાતે

યુદ્ધ વચ્ચે પીએમની અપીલ પર આખા દેશે શરૂ કર્યા ઉપવાસ , વાંચો લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

શા માટે આપણે વૃક્ષો પર લોખંડની ચાદર લગાવીએ છીએ, તેનો હેતુ શું છે? 90 ટકા લોકોને ખબર નહીં હોય!

વિદેશમાં ભારતીય રાજદૂતોનો કોણ પગાર ચૂકવે છે? જાણો કેવી રીતે નક્કી થાય છે પગાર

ખેડૂતોના મુદ્દે કેન્દ્રથી ગુસ્સે થયા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, કહ્યું- આપણું વચન કેમ પૂરું ના કર્યું ?

TAGGED:indiapoor peoplePoverty lineslumslum area
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

જાણવા જેવું

600 વર્ષ જૂના મંદિરની છત પર મૂળ વિનાનું વૃક્ષ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત!

3 Min Read
નેશનલ

ઝારખંડ ભયાનક: મહિલાએ નાની દીકરીનું ‘બલિદાન’ આપ્યું, શરીરના ટુકડા કરી તેનું લીવર ખાય

3 Min Read
જાણવા જેવું

ઈમેલને સત્તાવાર વાતચીત ગણવામાં આવે છે, શું WhatsAppની અંગત ચેટ પણ કાયદેસર છે?

2 Min Read
જાણવા જેવું

ગેમ ઓફ થ્રોન્સ થ્રોન્સની આટલા કરોડોમાં થઈ હતી હરાજી, 6 મિનિટમાં વેચાઈ ગયું

3 Min Read
જાણવા જેવું

NIA, NSG, FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણ એજન્સીઓનું શું કામ છે?

4 Min Read
જાણવા જેવું

ભારતીયો કઈ ઋતુમાં સૌથી વધુ ખુશ રહે છે, શિયાળો, ઉનાળો કે વરસાદની ઋતુ?

2 Min Read
નેશનલ

Waqf Bill: શું વકફમાં ફેરફારનો સમય આવી ગયો છે? લાખો લોકો બિલને લઈને સરકારને ઈમેલ કેમ મોકલી રહ્યા છે?

7 Min Read
નેશનલ

અનામત રદ કરવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું? ભારતમાં હકારાત્મક કાર્યવાહી માટે ‘ખતરો’

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel