The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Nov 22, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > સાબરમતી સ્વામિ. સંસ્કારધામ ખાતે કરાયું રમત-ગમતનું આયોજન, રમત-ગમતની સાથે સંસ્કારોનું સિંચન કરાયું
ધર્મદર્શનઅમદાવાદ

સાબરમતી સ્વામિ. સંસ્કારધામ ખાતે કરાયું રમત-ગમતનું આયોજન, રમત-ગમતની સાથે સંસ્કારોનું સિંચન કરાયું

admin
Last updated: 02/02/2020 9:02 PM
admin
Share
SHARE

રમત-ગમતની સાથે સાથે સંસ્કારોના સિંચન માટે તેમજ સાંસ્કૃતિક વિરાસતને સાચવવા માટે ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જોકે આજની તારીખ અને આજના સમયની વાત જો કરીએ તો લાગે છે કે દરેક વ્યક્તિના જીવન સાથે વણાયેલ ધર્મ, શાસ્ત્રો અને તેમાંથી નિતરતાં સંસ્કારોને વ્યક્તિ પોતે સમયની સાથે ચાલવામાં ભૂલતો જાય છે. જોકે, સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા યોજવામાં આવતા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ અન્ય વિધ પ્રવૃત્તિઓના કારણે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે.

ત્યારે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે બાલિકાઓ માટે રમત ગમતની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

- Advertisement -

જેમાં સાબરમતી વિસ્તારની નાની બાલિકાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જવાહરચોક વિસ્તારમાં આવેલ સંસ્કારધામ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં બાલિકાઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક કિશોરી અને યુવતિ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યુ હતું….આ કાર્યક્રમ અંતર્ગત બાલિકાઓને શિક્ષણલક્ષી માર્ગદર્શન પણ પુરુ પાડવામાં આવ્યું હતું, સાથે જ ગિફ્ટ અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું…

- Advertisement -
https://www.thesquirrel.in/wp-content/uploads/2020/02/WhatsApp-Video-2020-02-02-at-12.43.55.mp4
https://www.thesquirrel.in/wp-content/uploads/2020/02/WhatsApp-Video-2020-02-02-at-12.43.54.mp4
https://www.thesquirrel.in/wp-content/uploads/2020/02/WhatsApp-Video-2020-02-02-at-12.43.51.mp4

 

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel