ફરી એક વાર ખનગી સ્કુલની મનમાનીનો બનાવ સામે આવ્યો છે. સુરતના ઓલપાડની શ્રી ખોડલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે.વી. ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલકો દ્વારા કરાતી મનમાનીના વિરોધમાં વાલીઓએ જિલ્લા પંચાયતનાપ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આવેલ ખોડલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે.વી. ઈન્ટરનેશનલ સ્કુલમાં જુનીયર નર્સરીથી ૧૨ કોમર્સની શાળામાં ભ્રષ્ટાચાર થતું હોવાની સાથે નિયમભંગ કરી વિદ્યાર્થીઓ અને વાલીઓનુ શોષણ કરાતુ હોય જેથી તેઓ વિરૂદ્ધ કાયદેસરના પગલા લેવા માંગ કરાઈ હતી.વધુમાં શાળાના મકાનમાં જ ખાનગી ટ્યુશન ક્લાસીસ પણ ચલાવાતુ હોવાનો વાલીઓએ આવેદન પત્રમાં આક્ષેપ કર્યો હતો.ઉલેખનીય છે કે ફરી એક વાર ખનગી સ્કુલની મનમાનીનો બનાવ સામે આવ્યો છે. સુરતના ઓલપાડની શ્રી ખોડલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે.વી. ઈન્ટરનેશનલ સ્કુલના સંચાલકો દ્વારા કરાતી મનમાનીના વિરોધમાં વાલીઓએ જિલ્લા પંચાયતનાપ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.