The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > શનિવારથી થશે વિઘ્નહર્તાનું આગમન, આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન
ધર્મદર્શનગુજરાત

શનિવારથી થશે વિઘ્નહર્તાનું આગમન, આ શુભ મૂહૂર્તમાં કરો ઘરે ગણેશજીનું સ્થાપન

admin
Last updated: 21/08/2020 4:56 PM
admin
Share
SHARE

તમામ દેવોમાં પ્રથમ પૂજનીય એવા દેવતાને સમર્પિત ગણેશોત્સવ 22 ઓગસ્ટથી શરૂ થઇ રહ્યો છે. 22 ઓગસ્ટ શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર છે. મહારાષ્ટ્રમાં ગણેશોત્સવનો મહિમા અપરંપાર છે. હવે તો ભા૨તના અનેક રાજ્યોમાં ગણેશોત્સવ ઉજવાતા હોય છે.

Contents
(File Pic)(File Pic)
(File Pic)

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેરા ઉમંગ સાથે ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીના કા૨ણે જાહે૨માં ગણેશોત્સવ ઉજવાશે નહિ પણ ઘણી સંસ્થાઓ ઓનલાઈન ગણેશોત્સવ ઉજવશે. તો ગણેશ ભક્તો પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકશે.

- Advertisement -
(File Pic)

જોકે, વહિવટી તંત્ર દ્વારા લોકોને ઈકો ફ્રેન્ડ્લી મૂર્તિનું સ્થાપન કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેથી વિસર્જન સમયે માટીના ગણપતિનું વિસર્જન પોતાના ઘે૨ પાણીના ટબમાં પધરાવીને કરી શકાય અને તે જળ તુલસી ક્યારામાં, પીપળે અથવા આસોપાલવમાં અથવા તો કાંટા વગ૨ના કોઈપણ વૃક્ષમાં પધરાવી શકાય છે.

- Advertisement -
(File Pic)

દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષ ચતુર્થી અને સોમવારે સ્વાતિ નક્ષત્ર સિંહ લગ્નમાં નારાયણાસ્ત્ર ચક્રસુદર્શન મુહૂર્ત એટલે કે અભિજિતમાં થઈ હતી. તે સમયે બધા શુભ ગ્રહો પંચગ્રહી યોગ કુંડળીમાં એક સાથે આવ્યા હતા, બાકીના પાપ ગ્રહો તેમના કાર્યાત્મક અર્થમાં બેઠા હોય છે. ગણેશ ચતુર્થી 2020 યોગજ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી પર વિશેષ યોગ રચાઇ રહ્યો છે. 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી પર સૂર્ય સિંહ રાશિમાં તેમજ મંગળ મેષ રાશિમાં હાજર રહેશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થી પર 126 વર્ષ બાદ સૂર્ય અને મંગળનો આ યોગ રચાય છે. આ બંને ગ્રહો તેમની પોતાની રાશિમાં રહેશે. આ વખતે ગણેશોત્સવ ચિત્રા નક્ષત્રમાં રહેશે.

- Advertisement -

ગણેશ સ્થાપન ના શુભ મુહૂર્ત
>  સવારે ૭-૫૫ થી ૯-૩૧ શુભ
>  અભિજીત બપોરે ૧૨-૧૭ થી ૧૩-૦૮
>  બપોરે ૧૨-૪૨ થી ૧૪-૧૮ ચલ
>  સાંજે ૧૫-૫૩ થી ૧૭-૨૦ અમૃત
>  સાંજે ૧૯-૦૫થી ૨૦-૨૯ લાભ
>  રાત્રે ૨૧-૫૩ થી ૨૩-૧૮ શુભ

- Advertisement -
- Advertisement -

ગણેશની પૂજા કેવી રીતે કરવી?
આવતીકાલથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગણેશજીની પૂજા પણ કેવી રીતે કરવી તે અતિમહત્વનું બની રહે છે. ગણેશજીના આશીર્વાદ મેળવવા માટે પૂજા સમયે પ્રસાદ માટે બેસન અથવા બુંદીના લાડુ અને ગોળધાણીનો પ્રસાદ રાખવો. ધૂપ-દીપ, લાલ ચંદન, ચોખા, ફૂલો, દુર્વા, જનોઇ, સિંદૂરથી ગણેશજીની ભક્તિભાવ પૂર્વક પૂજા કરવી જોઈએ. ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવાથી ગણેશ પ્રસન્ન થાય છે. દુ:ખોથી મુક્તિ મેળવવા અને શત્રુ અવરોધોથી બચવા માટે ‘ૐ ગણ ગણપતયે નમ:’ પાઠ કરવો શ્રેષ્ઠ છે. ધન ધાન્ય લાવવા માટે ગણેશજીની સાથે દર શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ. સુખ અને સમૃદ્ધિ માટે દર બુધવારે ગણેશ પર સિંદૂર ચડાવવું શુભ છે ગણેશજીની પૂજા-અર્ચના દરમિયાન તેમના પિતા ભગવાન શિવ, માતા પાર્વતી, ભાઈ કાર્તિકેય, તેમજ રિદ્ધિ-સિદ્ધિની પૂજા અર્ચના કરવી જોઇએ.

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

TAGGED:ganeshganesh chaturthiganesh utsavGujaratspiritual
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel