The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, May 10, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > નર્મદા > શ્રાવણ માસનો અનેરો મહિમા
નર્મદા

શ્રાવણ માસનો અનેરો મહિમા

admin
Last updated: 20/08/2019 2:05 PM
admin
Share
SHARE

ધાર્મિક દૃષ્ટિએ અનેરો મહત્વ ધરાવતા શ્રાવણ માસમાં સવા લાખ માટીના ચિંતામણિ બનાવી શિવજીને ચઢાવવાની પ્રથા આજે પણ ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવા માટે જંગલમાં જઈ સવા લાખ ચિંતામણીનું તપ કર્યું હોવાની વાત પ્રચલિત છે. શ્રી રામ ભગવાને પણ તેમના અજ્ઞાત વર્ષમાં શિવજીને પ્રસન્ન કરવા પાર્થેશ્વર ચિંતામણીનું તપ કર્યું હતું. આ પ્રયોગ ને શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ કહેવાય છે. હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. આ મહિનામાં તપ અને ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે માટે શિવ ભક્તો આ મહિનાના દર સોમવારે શિવાલયોમાં જઈ શિવજીની પૂજા અર્ચના કરતા હોય છે. કહેવાય છે કે પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવામાટે જંગલમાં જઈ સવા લાખ ચિંતામણીનું તપ કર્યું હતું. જે પરંપરા અનુસાર આજે પણ ભક્તો દ્વારા શ્રાવણ મહિનામાં આ પ્રયોગકરવામાં આવે છે. નમૅદા જિલ્લાના નાદોદ તાલુકાના જીતનગર ગામ પાસે સુંદરપુરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ મણીનાગેશ્ર્વર મહાદેવનુ મંદિર આવેલ છે. જે ત્રણસૌ વષૅ પોરાણિક માન્યતા મુજબનુ મંદિર છે આ મંદિરે શ્રાવણ માસમા મોટી સંખ્યામાં ભકતજનો ધસારો હોય છે અને ભક્તોમાં શ્રાવણ માસનો અનેરો મહીમા જોવા મળે છે. આ મંદિરમાં વર્ષોથી શ્રાવણ માસ દરમિયાન રાજસ્થાન ઉત્તર પ્રદેશથી અનેક સાધુ સંતો આવે છે અને શ્રાવણ મહિનામાં દરોજ માંટીના પાંચ હજાર મણિ બનાવવામા આવે છે જેને ચિંતા મણિ કહેવામાં આવે છે.

આખા શ્રાવણ માસ દરમિયાન 1 લાખ જેટલા શિવલિંગ બનાવાય છે. ત્યારબાદ આ પાર્થશ્વર ચિંતામણી શિવલિંગને સિદ્ધ કરી પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસના અંતમાં તેનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આ પાર્થેશ્વર શિવલિંગના દર્શને અને નંદીકેશ્વર મહાદેવના દર્શને રોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ આવે છે તથા આ શિવલિંગને શ્રાવણ માસમાં આવતા વાર પ્રમાણે અલગ અલગ નક્ષત્રમાં બનાવી શિવજીની આરાધના મુકી એની પુજા કરવામાં આવે છે. પુજા કરવાથી ભક્તોની ચિંતા દૂર થાય છે એટલે એને ચિંતા મણી કહેવામા આવે છે. ઉપરાંત એક માન્યતા મુજબ પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવા જંગલમાં જઈને આ તપ કર્યું હતું ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે તેમ વેદોમાં પણ તેનો ઉલ્લેખ છે. ઉપરાંત મંદિરની બાજુમા જે કરજણ નદી વહે છે જે કરગંગા મૈયા નામે ઓળખાવામા આવે છે.

ખાસ કરીને ભક્તો શ્રાવણ માસના પાવન મહીનામા ભગવાનને માટીના મણી બનાવી પૂજાવિધિ કરી માટીના મણી ચઢાવી ધન્યતા મેળવી પોતાની મનો આરાધના પુરી કરવા શ્રાવણીઓ ઉવાસ રાખી આખો મહીનો ભક્તિમાં લીન રહે છે. શિવ પાર્થેશ્વર ચિંતામણી પ્રયોગ કરનાર કિશોર આમેટા મહારાજ જણાવે છે કે આ પ્રયોગ મનથી કરવાથી તમામ ચિંતા દૂર થાય છે તેમજ પાર્વતીજીએ શિવજી સાથે લગ્ન કરવામાટે જંગલમાં જઈ સૌપ્રથમ આ પ્રયોગ કર્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ પ્રચલિત બન્યો છે. ઉપરાંત જુદા જુદા વાર મુજબ નક્ષત્રો બનાવી શિવજીની આરાધના કરી આ માટીના મણીનું વિસર્જન કરવામાં આવે છે.

- Advertisement -

You Might Also Like

7 ટર્મથી વિજયી થનાર છોટુભાઈ વસાવાની હાર, ભાજપાના રિતેશભાઇ વસાવાની જીત

નાંદોદમાં કેસરીયો અને ડેડિયાપાડામાં ઝાડુ; બંને ઉમેદવારો 20 હજારથી વધુની લીડથી આગળ

નર્મદા: બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ, કોંગ્રેસનો ક્યાંક નામોનિશાન નહીં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં સૌથી વધુ 73.02 ટકા મતદાન નર્મદા જિલ્લામાં થયું

નાંદોદ વિધાનસભામાં એક જ ગામના બે ઉમેદવારે કર્યું મતદાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
આજે શંકરાચાર્ય જયંતિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 02/05/2025
- Advertisement -

You Might Also Like

નર્મદા

ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 બેઠક ઉપર 41 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે

1 Min Read
નર્મદા

નાંદોદ વિધાનસભા બેઠકમાં અપક્ષના હર્ષદ વસાવા, કોંગ્રેસના હરેશ વાસાવા અને ભાજપના દર્શના વસાવાએ મતદાન કર્યું

3 Min Read
નર્મદા

રાજપીપળામાં ચૂંટણીને લઈ અધિકારીઓએ આંતરરાજ્ય ચેક પોસ્ટની વિઝીટ કરી સમીક્ષા કરી

2 Min Read
નર્મદા

ભાજપમાંથી છેડો ફાડી નાંદોદ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરનાર હર્ષદ વસાવાની જંગી સભા

2 Min Read
નર્મદા

ડેડીયાપાડામાં રવિન્દ્ર જાડેજાનો રોડ શો, ભાજપના ઉમેદવાર માટે કર્યો પ્રચાર

1 Min Read

દેશના ગૃહમંત્રી બાદ હવે રાજયના ગૃહમંત્રીની સભા

1 Min Read
નર્મદા

નાંદોદના ખેડૂતોના પાક નુકસાની વળતર મુદ્દે સરકાર વિરુદ્ધ દેખાવો; ભરોસાની ભાજપ સરકારને જાકારો આપવાની ચીમકી

2 Min Read

ચૂંટણીની તાલીમમાંથી પરત ફરેલા શિક્ષકનું એટેકથી મોત

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel