The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > ભારતના આ શહેરમાં 1 હજાર કરોડમાં નિર્માણ પામી રહ્યું છે રામાનુજાચાર્યનું મંદિર
ધર્મદર્શનનેશનલ

ભારતના આ શહેરમાં 1 હજાર કરોડમાં નિર્માણ પામી રહ્યું છે રામાનુજાચાર્યનું મંદિર

admin
Last updated: 28/08/2020 3:48 PM
admin
Share
SHARE

ભારતના મહાન સંતોમાંના એક રામાનુજાચાર્યની સહસ્ત્રાબ્દી વર્ષ એટલે કે 1 હજાર વર્ષ પુરા થાય છે. તેમની યાદમાં હૈદરાબાદમાં હવે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ મંદિર પાછળ આશરે 1 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવનાર છે. મંદિરની ખાસિયત એ હશે કે અહીં રામાનુજાચાર્યનીબે મૂર્તિઓ હશે. જે પૈકી શ્રીરામનગર જીવા આશ્રમની પાસે 216 ફુટ ઉંચી પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. જેને સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીનું નામ આપવામાં આવ્યું છે.

આ મૂર્તિનું નિર્માણ અષ્ટઘાતુના મિશ્રણથી કરાવવામાં આવ્યું છે. જ્યારે રામાનુજાચાર્યની બીજી પ્રતિમા 120 કિલો સોનાની હશે. જેને મંદિરના ભવ્ય ગર્ભગૃહમાં રાખાવામાં આવશે. સનાતન પરંપરાના કોઈપણ સંત માટે હાલ આટલુ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું નથી.

- Advertisement -

રામાનુજાચાર્ય સ્વામી પહેલા એવા સંત છે જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરનું નિર્માણ 2014માં શરુ કરવામાં આવ્યુ હતું. આપને જણાવી દઈએ કે, રામાનુજાચાર્યની સૌથી મોટી પ્રતિમાં ચીનમાં બની છે. જેનો ખર્ચ 400 કરોડ છે. જે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સમાવિષ્ટ છે.

- Advertisement -

મહત્વનું છે કે, 1 હજાર વર્ષ પહેલા રામાનુજાચાર્ય સ્વામીએ ભારતીય સમાજમાં પરિવર્તનની આંધી ચલાવી હતી. તે સમયે છુઆછુત અને જાતિ આધારીત બંદીઓ, તેમજ એ પહેલા વ્યક્તિ હતા જેમણે પછાત લોકોને મંદિર પ્રવેશ કરાવ્યુ હતું.

- Advertisement -

સનાતન પરંપરાના કોઈ પણ સંત માટે આટલું ભવ્ય અત્યાર સુધી બન્યુ નથી. રામાનુજાચાર્ય સ્વામી પહેલા સંત હશે જેમની આટલી મોટી પ્રતિમા સ્થાપિત થઈ છે.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ

ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે

આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય

આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય

TAGGED:hyderabadramanujacharya hyderabadramanujacharya statueramanujacharya templetemple
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ

3 Min Read
ધર્મદર્શન

Aaj Ka Panchang 14 June 2025 : આજે ગણેશ ચતુર્થીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

2 Min Read
ધર્મદર્શન

ધન આપનાર શુક્ર ગ્રહે બનાવ્યો છે અદ્ભુત યોગ, આ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 13 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ દ્વિતિયા તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

દંડ આપનાર શનિદેવે બનાવ્યો છે ખાસ યોગ, આ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 12 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ પ્રતિપદા, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે શનિ બનાવવા જઈ રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 11 જૂન 2025: આજે જ્યેષ્ઠ પૂર્ણિમા, જાણો રાહુકાલ સમય અને શુભ સમય

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel