The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > નેશનલ > આમ આદમી પાર્ટીના રાજમાં હિન્દુ યુવકની વિધર્મીઓએ કરી ઘાતકી હત્યા, રામ મંદિર નિર્માણ માટે ફંડ માંગવા મામલે હત્યા
નેશનલ

આમ આદમી પાર્ટીના રાજમાં હિન્દુ યુવકની વિધર્મીઓએ કરી ઘાતકી હત્યા, રામ મંદિર નિર્માણ માટે ફંડ માંગવા મામલે હત્યા

admin
Last updated: 12/02/2021 5:06 PM
admin
Share
SHARE

એકબાજુ ગુજરાતમાં ચૂંટણી નજીક આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી રહી છે. જોકે, હાલ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર પ્રચાર અભિયાન કરી વોટ માંગી રહી છે. ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના રાજમાં હિન્દુ યુવકની વિધર્મીઓએ હત્યા કરતા પાર્ટીની મુશ્કેલી જરુર વધી છે અને હવે હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ હવે આમ આદમી પાર્ટીને પણ ગુજરાતમાં જનતાની નારાજગીનો સામનો કરવો પડી શકે છે અને ગુજરાતમાં ફરી એકવાર ભાજપનું મોજુ ફરી વળવાના એંધાણ છે.

દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં અંદાજે અડધો ડઝન હુમલાખોરોએ એક યુવકની ઘાતકી હત્યા કરી દીધી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. 25 વર્ષીય રિંકુ શર્મા નામના યુવકની હત્યાનું કારણ એક કાર્યક્રમમાં થયેલ વિવાદ બતાવામાં આવી રહ્યું છે. યુવકની હત્યા અંગે તેના પરિજનો તેમજ ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદનો આરોપ છે કે, રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્રીકરણ અભિયાન સાથે જોડાયેલો હોવાના કારણે વિધર્મીઓએ રિંકુની હત્યા કરી દેવામાં આવી હતી.

- Advertisement -

તો બીજીબાજુ સોશિયલ મીડિયા પર રિંકુને ન્યાય અપાવવાની માંગણીએ જોર પકડ્યું છે. આ હત્યા બાદ બે સમુદાયના લોકો વચ્ચે તણાવભરી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેને લઈ સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -

दिल्ली के मृतक युवक रिंकू शर्मा की हत्या के मामले में पुलिस ने चार आरोपियों ज़ाहिद, मेहताब, दानिश और इस्लाम को गिरफ़्तार कर लिया है, उनके ख़िलाफ़ मामला भी दर्ज हो गया है। pic.twitter.com/Aqtb3youva

— Astha Kaushik (@ASTHAKAUSHIIK) February 12, 2021

મળતી માહિતી મુજબ, દિલ્હીના મંગોલપુરીમાં બજરંગ દળ અને ભાજપના યૂથ વિંગના સભ્ય રિંકુ શર્માની હત્યા પર જબરજસ્ત રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપ અને વિશ્વ હિંદુ પરિષદનો આરોપ છે કે રામ મંદિર નિર્માણ સાથે જાડાયા હોવાના કારણે હત્યા થઇ છે.

- Advertisement -

Lets share this and let all know again..we all are kaafir for them.

Today, it's Rinku, tomorrow may be me or you.#RinkuSharma pic.twitter.com/RASAXHe9DI#JusticeForRinkuSharma

— Dharmendra Chhonkar (@yoursdharm) February 12, 2021

You Might Also Like

ઝારખંડ ભયાનક: મહિલાએ નાની દીકરીનું ‘બલિદાન’ આપ્યું, શરીરના ટુકડા કરી તેનું લીવર ખાય

Waqf Bill: શું વકફમાં ફેરફારનો સમય આવી ગયો છે? લાખો લોકો બિલને લઈને સરકારને ઈમેલ કેમ મોકલી રહ્યા છે?

અનામત રદ કરવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું? ભારતમાં હકારાત્મક કાર્યવાહી માટે ‘ખતરો’

Sukhvinder Sukhu’s Misgovernance In Himachal : તૂટતા વચનો, વસ્તી વિષયક તણાવ અને વધતી જતી નશા ખોરી

કૃષિ કાયદાનો વિરોધ છતાં અટલ છે ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્રની પ્રતિબદ્ધતા

TAGGED:#bjpaam admi partyaapdelhidelhi policehinduhindutvajusticeforrinkusharmamurderrinku sharma
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

નેશનલ

જૂઠાણાઓનો સામનો કરવા, પારદર્શિતા અને અસરકારક સંચાર માટે PM મોદીનું આહ્વાન

7 Min Read
નેશનલ

‘પાપા ને યુદ્ધ રુકવા દી’ થી વૈશ્વિક શાંતિ નિર્માતા સુધી: મોદી રશિયા-યુક્રેનને કેવી રીતે સંતુલિત કરી રહ્યા છે?

6 Min Read
નેશનલ

“જીવવા માટે કંઈ બાકી નથી”: 50 લાખ રૂપિયાની ઓડી વરસાદમાં ડૂબી ગઈ

1 Min Read
નેશનલ

જમ્મુ અને કાશ્મીરમાં ભાજપની કેન્દ્ર સરકાર હેઠળ પરિવર્તન

5 Min Read
નેશનલ

કોંગ્રેસની ‘કબ્ઝા’ માનસિકતા, નવી વિશેષતા નથી. એક ઐતિહાસિક અને સમકાલીન વિશ્લેષણ

5 Min Read
નેશનલ

કોલકાતા ડૉક્ટર કેસ: SCએ અકુદરતી મૃત્યુની નોંધણી કરવામાં કોલકાતા પોલીસના વિલંબને “અત્યંત પરેશાન કરનાર” ગણાવ્યો

3 Min Read
નેશનલ

સોશિયલ મીડિયા ઈન્ફલ્યુએન્ઝર! કોલકાતાની મહિલા ડૉક્ટરની ઘાતકી હત્યાનું વર્ણન કરતી વખતે મેકઅપ ટ્યુટોરિયલ, નેટીઝન્સ પર ધૂમ મચાવે છે, જુઓ

4 Min Read
નેશનલ

પ્રોટોકોલની ચિંતા કર્યા વગર: PM મોદીએ પુસા ઇવેન્ટમાં વરસાદમાં ખેડૂતો માટે છત્રી પકડી, સ્પષ્ટ વિડીયો થયો વાયરલ

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel