The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Aug 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ઇન્ડિયા > કોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે
ઇન્ડિયાવર્લ્ડ

કોરોનાને લઈ સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે આપી ચેતવણી, જો આમ થશે મોતનો ખતરો વધશે

admin
Last updated: 20/04/2020 7:08 PM
admin
Share
SHARE

સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રમુખ એન્ટોનિયો ગુતારેસે ચેતવણી આપી છેકે વોટ્સએપ જેવા તમામ સોશિયલ મીડિયામાં કોવિડ-19 વિશે ખોટી માહિતી શેયર કરવામાં આવી રીહી છે જેના કારણે લોકો પર ખતરો વધારે વધી ગયો છે…સંયુક્ત રાષ્ટ્રે ઇન્ટરનેટ દ્વારા ફેલાઈ રહેલી આ ખોટી માહિતીનો સામનો કરવા માટે તથ્યો આધારિતી માહિતી પ્રસારિત કરવાની જાણકારી આપી છે..

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે હાલમાં આપેલા એક સંબોધનમાં કોરોના વાયરસ સાથે જોડાયેલી અનેક સ્વાસ્થ્ય સલાહો તેમજ સાપના તેલ જેવા સમાધાનની ભ્રામક વાતો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે બીજા વિશ્વયુદ્ધ પછી કોવિડ-19 દુનિયા સામે સાબિત થયેલું અન્ય મોટું સંકટ છે. આ એક ખોટી માહિતીના કારણે વધારે વકરી રહ્યું છે…

- Advertisement -

તેમણે કહ્યું છે કે ઇન્ટરનેટ પર ખોટી માહિતીનો ઢગલો છે જેના કારણે ઇન્ટરનેટ પર સંક્રમિત થઈ રહ્યું છે અને કેટલાક ખાસ સમુહ અને લોકો પ્રત્યે ધૃણા વધી રહી છે. આખી દુનિયાએ આ બીમારી સામે લડવા એકસાથે પ્રયાસ કરવા જોઈએ અને વૈજ્ઞાનિક માહિતીનો અભિગમ અજમાવવો જોઈએ…. તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા કંપનીઓએ પણ કોવિડ 19 મામલે કરવામાં આવી રહેલા ખોટા દાવાઓ અને નફરત ફેલાવતી વાતોથી છુટકારો મેળવવા માટે કામ કરવું જોઈએ. હાલના તબક્કે લોકોએ ભરોસાપાત્ર તંત્ર અને સત્તાવાર માહિતી આપતા તંત્ર પર જ વિશ્વાસ કરવો જોઈએ.

- Advertisement -

નોંધનીય છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર ચીનનો પક્ષ ખેંચવાનો આરોપ લગાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસ્થાને અપાતું ફંડ રોકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે WHOએ ચીનમાં ફેલાયેલા કોવિડ-19ની ગંભીરતાને છૂપાવી અને ત્યારબાદ તે સમગ્ર દુનિયામાં ફેલાયો છે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ પોતાના પ્રશાસનને ફંડિગ રોકવાનો આદેશ આપી રહ્યાં છે. હકીકતમાં અમેરિકામાં સતત કોવિડ 19થી હાહાકાર મચી રહ્યો છે. અત્યંત કથળેલી સ્થિતિને કાબુમાં ન લઈ શકવા બદલ ટ્રમ્પની ખુબ ટીકા કરવામાં આવી રહી છે.

- Advertisement -

You Might Also Like

Navigating Economic Turbulence: રશિયા-યુક્રેન સંઘર્ષ માટે ભારતનો વ્યૂહાત્મક પ્રતિભાવ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન અને ઝેલેન્સકીને મળ્યા પીએમ મોદી, ભારતના રાજદ્વારી પગલાનું મહત્વ સમજો!

શેખ હસીનાના પતન વિશે આ જ્યોતિષની ભવિષ્યવાણી સાચી પડી

બાંગ્લાદેશી યુટ્યુબર ‘પ્રદર્શન’ કરે છે કે સરહદ દ્વારા ભારતમાં ગેરકાયદેસર રીતે કેવી રીતે પ્રવેશ કરવો (જુઓ)

નોર્થ કોરિયાએ 30 બાળકોને વિદેશી ટીવી સિરિયલો જોવા બદલ ગોળી મારી

TAGGED:#coronavirus#coronavirusoutbreakcoronaalertcovid19un
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

વર્લ્ડ

પાકિસ્તાન સરકાર પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ લગાવવા માંગશેઃ મંત્રી

1 Min Read
વર્લ્ડ

પત્નીને ફોલો કરવા પતિએ કર્યો ડ્રોનનો ઉપયોગ, બોસ સાથે રંગે હાથે ઝડપાઈ બેવફા

2 Min Read
વર્લ્ડ

ભગવાને બચાવ્યો ટ્રમ્પનો જીવ! ડોનાલ્ડ ટ્રમ્પે 48 વર્ષ પહેલા જે કર્યું હતું તે ઈસ્કોનને કર્યું યાદ

3 Min Read
વર્લ્ડ

કોણ છે હમાસનો ભયંકર એક આંખવાળો કમાન્ડર, જેણે ઇઝરાયલને નુકસાન પહોંચાડ્યું?

3 Min Read
વર્લ્ડ

‘સર પર લાલ ટોપી રૂસી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની…’: પીએમ મોદીએ ભારત-રશિયા સંબંધોને બિરદાવ્યા

2 Min Read
વર્લ્ડ

હવામાં ઉડે છે વિશાળકાય દરિયાઈ હિપ્પો! વૈજ્ઞાનિકોનો મોટો દાવો

2 Min Read
વર્લ્ડ

રશિયાએ યુક્રેન પર મિસાઈલ હુમલો કર્યો, બાળકોની હોસ્પિટલનો નાશ કર્યો

4 Min Read
વર્લ્ડ

PM મોદીના રશિયા પ્રવાસ પર ચીનની પ્રતિક્રિયા જાહેર, કર્યા ભારતના વખાણ

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel