The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > આવતીકાલથી વૈષ્ણોદેવી યાત્રાનો થશે પ્રારંભ, આ લોકોને જ મળશે યાત્રામાં પ્રવેશ
ધર્મદર્શન

આવતીકાલથી વૈષ્ણોદેવી યાત્રાનો થશે પ્રારંભ, આ લોકોને જ મળશે યાત્રામાં પ્રવેશ

admin
Last updated: 15/08/2020 12:59 PM
admin
Share
SHARE

વૈષ્ણો દેવીની યાત્રા 16 ઓગસ્ટ એટલે કે આવતીકાલથી શરુ થવા જઈ રહી છે. 8 પુજારી અને 11 શ્રાઈન બોર્ડ કર્મચારીઓ કોરોના સંક્રમિત મળ્યા બાદ હવે એસઓપીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં પહેલા અઠવાડિયામાં ફક્ત 2 હજાર તીર્થયાત્રીનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના વહિવટી તંત્ર દ્વારા આવતીકાલથી જમ્મુ કાશ્મીરના તમામ ધાર્મિક સ્થાનોને પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે.

Contents
(File Pic)(File Pic)

(File Pic)

જોકે આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ તેમજ સેનેટાઈઝર સહિતના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવશે. જ્યારે વૈષ્મોદેવી યાત્રામાં જમ્મુ કાશ્મીરના 1900 તથા અન્ય રાજ્યોના 100 લોકોનો સમાવેશ થશે. પહેલા 5 હજાર લોકોની પરવાનગી મળી હતી. બેટરી વાહન, યાત્રી રોપવે તથા હેલિકોપ્ટર સેવા નિયમિત રીતે ચલાવવામાં આવશે. કોરોનાની મહામારીના લીધે પ્રવાસ 8 માર્ચથી બંધ છે.

- Advertisement -

(File Pic)

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે જણાવ્યું કે પ્રવાસની નોંધણી ઓનલાઈન કરાવવાની રહેશે. બીજા પ્રદેશો અને જમ્મુ કાશ્મીરના રેડ ઝોન જિલ્લાના લોકોએ કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે. આની તપાસ ભવન માટે જવા દરમિયાન હેલીપેડ, ડ્યોઢી ગેટ, બણગંગા, કટરામાં કરવામાં આવે. તીર્થયાત્રીઓ માટે માસ્ક, ફેસ કવર પહેરવું અનિવાર્ય છે અને તમામનું સ્ક્રિનીંગ કરવામાં આવશે.

- Advertisement -

સાથે જ પ્રવાસમાં ઘોડા, પિઠ્ઠુ અને પાલકીને પરવાનગી આપવામાં નહીં આવે. 10 વર્ષથી ઓછી અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકો, ગર્ભવતી, બિમાર લોકોને પ્રવાસની પરવાનગી આપવામાં આવશે નહીં.

- Advertisement -

You Might Also Like

આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય

આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય

આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ

Aaj Ka Panchang 14 June 2025 : આજે ગણેશ ચતુર્થીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

TAGGED:covid19devotes templedharmdarshanjammu kashmirvaishno devivaishno devi temple
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

ધન આપનાર શુક્ર ગ્રહે બનાવ્યો છે અદ્ભુત યોગ, આ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 13 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ દ્વિતિયા તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

દંડ આપનાર શનિદેવે બનાવ્યો છે ખાસ યોગ, આ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 12 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ પ્રતિપદા, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે શનિ બનાવવા જઈ રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 11 જૂન 2025: આજે જ્યેષ્ઠ પૂર્ણિમા, જાણો રાહુકાલ સમય અને શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

બુધ-અરુણ ગ્રહે બનાવ્યો દશાંક યોગ, આ રાશિના જાતકોને રહેશે શુભ ભાગ્ય, જાણો આજનું રાશિફળ

7 Min Read
ધર્મદર્શન

Aaj Ka Panchang, 10 June 2025: આજે શ્રી સત્યનારાયણ વ્રત, રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel