The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > આણંદ > વાસદ-બગોદરા 6 લેન રોડના પ્રોજેક્ટના પ્રવેશ દ્વારને લઈ ધર્મજવાસીઓમાં ભારે રોષ
આણંદગુજરાત

વાસદ-બગોદરા 6 લેન રોડના પ્રોજેક્ટના પ્રવેશ દ્વારને લઈ ધર્મજવાસીઓમાં ભારે રોષ

admin
Last updated: 01/12/2020 11:12 PM
admin
Share
SHARE

ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. મહાત્મા ગાંધીએ 20મી સદીની શરુઆતના સમયે કરેલુ આ એક પ્રસિદ્ધ અવતરણ છે. આર્થિક વિકાસની દોડમાં દેશના ગામડા હજુ પણ પછાત રહેલા છે. દેશના બધા ગામડા કરતા અલગ તરી આવતુ પેટલાદ તાલુકાનું ધર્મજ ગામ ગામડાના પેરિસ તરીકે ઓળખાય છે. ત્યારે હાલ આ ગામ ચર્ચામાં છે આ પાછળનું કારણ છે ગ્રામજનોનો રોષ.

Contents
(Photo – Harsh Suthar)(Photo – Harsh Suthar)(Photo – Harsh Suthar)

પેટલાદ તાલુકાના ધર્મજે રાજય સરકારને દરેક બાબતે સહકાર આપ્યો છે.વાસદ બગોદરા વચ્ચે 6 લેનને રોડનો પ્રોજેકટ ચારવર્ષ અગાઉ સરકારે મુકયો હતો.ત્યારે પણ ધર્મજના સૌથી સુપ્રસિધ્ધ જલારામ મંદિર રોડને અડીને આવેલું હતું.

- Advertisement -
(Photo – Harsh Suthar)

ગ્રામજનો રાજયના વિકાસને ધ્યાને રાખીને તાત્કાલિક જલારામ મંદિર રોડથી ઘણું દૂર લઇ ગયા હતા.તેમ છતાં જયારે હાલમાં 6 લેનની કામગીરી ચાલી રહી છે.ત્યારે ધર્મજ ગામ માટે 6 લેનમાં પ્રવેશમાં માટે 1 કિમી દૂર જલારામ મંદિર પાસે એન્ટ્રી પોઇન્ટ આપવામાં આવ્યો છે.

(Photo – Harsh Suthar)

જેના કારણે ધર્મજવાસીઓ રોષે ભરાયા છે. આગામી 15 દિવસમાં ધર્મજ ગામ પાસે 6 લેન પર મુખ્યપ્રવેશ દ્વાર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાસદ-બગોદરા સીકસ લેન રોડનું કામ જીએસઆરટીસી દ્વારા હાથધરવામાં આવ્યું છે.પરંતુ પેટલાદના તાલુકાનું એનઆરઆઇની વસ્તી ધરાવતા અને હાલમાં 11 હજારથી વધુ લોકો રહે છે,તેવા ગામના લોકોને વડોદરા, અમદાવાદ, પેટલાદ, આણંદ, ખંભાત વગેરે જવા માટે ગામના એન્ટ્રી પોઇન્ટ નજીક 6 લેનમા પ્રવેશવા માટે પોઇન્ટ આપવાની જગ્યાએ ગામથી એક કિમી દૂર યુ ટન વાળો પોઇન્ટ બંને બાજુએ આપવામાં આવ્યો છે.જેના કારણે અકસ્માત થવાની સંભાવના છે.

- Advertisement -
(Photo – Harsh Suthar)

તેમજ ગામના લોકોને દૈનિક અવરજવર માટે પણ એક કિમી દૂર ફરીને જવું પડશે. દિવસ દરમિયાન ગામમાં આવતી એસટી બસોને પણ આવતા અને જતા એક કિમીનો ફેરો વધી જાય છેતેના કારણે સમય અને નાંણાનો વેડફાટ થશે. તેમજ આ સીકસ લાઇન પર યુ ટન મારતા અકસ્માત થવાની સંભાવના રહેલી છે.જેન લઇને ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

TAGGED:#vadodaradharmajhighwayvasad-bagodaraધર્મજ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel