The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Jul 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > કરીએ માં દુર્ગાના છઠ્ઠુા સ્વરૂપની પુજા
ધર્મદર્શન

કરીએ માં દુર્ગાના છઠ્ઠુા સ્વરૂપની પુજા

admin
Last updated: 04/10/2019 11:44 AM
admin
Share
SHARE

માના આરાધનાનું પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રી પર માની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. માને પ્રસન્ન કરવા ભક્તો મંત્ર જાપ, પૂજા અર્ચન કરે છે. શાસ્ત્રો અનુસાર કાત્યાયન ઋષિના તરથી પ્રસન્ન થઈ આદિ શક્તીમાં ઋષિના ઘરે તેમનાં પુત્રીના રૂપે અવતર્યા હતા. કાત્યાયન ઋષિના પુત્રી હોવાના કારણે માતા કાત્યાયની કહેવાયા. માંનું જે ભક્ત પૂજન અર્ચન કરે છે માં તેની તમામ મુશ્કેલીઓ હલ કરી દે છે. એક માન્યાતા છે કે કાત્યાયનીમાતાનું વ્રત કરવાથી તેમજ તેમની પૂજા કરવાથી કુંવારી કન્યાને મનગમતો ભરથાર મળે છે અને તેના વિવાહ થઈ જાય છે. તેમજ જે યુવતીના વિવાહમાં બાધા આવતી હોય તેના વિવાહ કોઇ પણ વિઘ્નવીના સંપન્ન થાય છે…..માં કાત્યાયનીએ દેવતાઓની પ્રાર્થના સાંભળીને મહિષાસુર સાથે યુદ્ધ કર્યુ હતુ.

મહિસાસુરસાથે યુદ્ધ કરતા કરતા માતા જ્યારે થાક્યા ત્યારે તેમને મધનું પાન ખવડાવવામાં આવ્યુ હતુ. આ પાન ખાવાથી માતાનો થાક ઉતરી ગયો હતો. માતાએ મહિષાસુરનો વધ કર્યો હતો. માંની સાધના કરવાથી ભક્તોના તમામ દુખો દૂર થાય છે. કાત્યાયનીની સાધના કરવા માટે તેમજ માને પ્રસન્ન કરવા માટે મધવાળું પાન અર્પણ કરવું જોઇએ…..માન્યતા છે કે આ સમયે ધૂપ, દીપ, ગુગળથી માની પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી છે. માંને પ્રસન્ન કરવા પાંચ પ્રકારની મીઠાઈઓ ધરાવવા AVE CHE ભક્તોને મહેનત તેની યાગ્યતા અનુસાર ધન ધાન્ય પ્રાપ્ત થાય છે. માં દુર્ગાના નવદુર્ગા સ્વરૂપોમાં કાત્યાયનીમાતાને છઠ્ઠુ સ્વરૂપ માનવામાં આવે છે.

- Advertisement -

You Might Also Like

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.
હેલ્થ 05/07/2025
સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો
હેલ્થ 05/07/2025
સરકારી સલાહ, પાસવર્ડ સંબંધિત આ 5 બાબતો યાદ રાખો, એકાઉન્ટ હેક થવાનું ટેન્શન નહીં રહે
ગેજેટ ટેક્નોલોજી 04/07/2025
ટીમ ઈન્ડિયા આ દેશનો પ્રવાસ નહીં કરે! શ્રેણી અચાનક કેમ જોખમમાં મુકાઈ ગઈ?
સ્પોર્ટ્સ 04/07/2025
રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ
હેલ્થ 03/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

Aaj Ka Panchang 2 July 2025: આજે અષાઢ શુક્લ સપ્તમી તિથિ છે, પૂજાનો શુભ મુહૂર્ત જાણો

2 Min Read
ધર્મદર્શન

આજનું રાશિફળ 02 July 2025: આજે ગજકેસરી રાજયોગ રચાઈ રહ્યો છે, આ રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજ નું પંચાંગ 1 July 2025 : આજે અષાઢ ષષ્ઠી તિથિ છે, જાણો ક્યારે રહેશે શુભ મુહૂર્ત

2 Min Read
ધર્મદર્શન

મહિનાના પહેલા દિવસે આ રાશિઓનું ભાગ્ય ચમકશે, શુભ ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 30 June 2025 : આજે છે અષાઢ શુક્લ પંચમી તિથિ, જાણો શુભ સમયનો સમય

2 Min Read
ધર્મદર્શન

જૂન મહિનાનો છેલ્લો દિવસ આ 3 રાશિઓ માટે રહેશે સુવર્ણ દિવસ, કારકિર્દી અને સંપત્તિમાં વૃદ્ધિની શક્યતાઓ છે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 28 જૂન 2025: આજે છે તૃતીયા તિથિ, જાણો શુભ સમય અને રાહુકાળ કેટલો સમય ચાલશે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel