The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, May 11, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Uncategorized > આત્માને પરમાત્મા સાથે જોડવાની ક્રિયા યોગ છે: પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજી
Uncategorized

આત્માને પરમાત્મા સાથે જોડવાની ક્રિયા યોગ છે: પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજી

admin
Last updated: 07/06/2023 6:01 PM
admin
Share
SHARE

યોગ ફક્ત શારીરિક ક્રિયા નથી:પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી

કબીર જયંતીના પાવન દિને પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજીએ અષ્ટાંગ યોગની આધ્યાત્મિક સમજ આપી

કબીર જયંતી અને વટસાવિત્રી પૂર્ણિમાના પાવન દિને સમર્પણ આશ્રમ, મહુડીમાં હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાક્ષાત્ સાંનિધ્યમાં દર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્ણિમાના ચન્દ્રની શીતળતામાં સાધકોએ પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં એક અલગ ઊર્જાનો અનુભવ કર્યો હતો. ગ્રીષ્મના તાપ વચ્ચે સવારમાં વર્ષાનું પણ જાણે ગુરુ સાંનિધ્યનો લાભ લેવા આગમન થયું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોના સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

Yoga is the act of uniting the soul with the divine: Venerable Sri Sivakripanandaswamyji

કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. શંખનાદ અને ધૂનના પાવન સુરો વચ્ચે પૂજ્ય ગુરુમા અને પૂજ્ય સ્વામીજીનું આગમન થયું.

- Advertisement -

કબીર જયંતીનો ઉલ્લેખ કરીને પૂજ્ય શ્રી સ્વામીજીએ જણાવ્યું કે કબીરજીએ “મુઝકો કહાં ઢૂંઢે રે બંદે, મૈં તો તેરે પાસ મેં” આ પંક્તિમાં એકદમ સ્પષ્ટ જણાવ્યું છે કે જેને આપણે બહાર શોધીએ છીએ તે ખરેખર આપણી અંદર છે. આ વાત જેટલી જલ્દી સમજાઈ જશે એટલી આધ્યાત્મિક પ્રગતિ જલ્દી થઈ શકશે. તેઓ જે માર્ગે ભીતર પહોંચ્યા તે માર્ગ તેઓએ લોકોને દેખાડ્યો છે. આ માર્ગ છે યોગમાર્ગ, જેના દ્વારા અંતર્મુખી થઈ શકાય છે. ભારત દેશના પ્રયત્નોથી યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે, પરંતુ ખરા અર્થમાં યોગ શું છે, યોગનો ઉદ્દેશ શું છે તે જાણવાની જરૂર છે. ખરેખર સમગ્ર યોગનો પ્રચાર કરવાની આવશ્યકતા છે. મનુષ્ય જે પરમાત્માની ખોજ બહાર કરી રહ્યો છે તે બહાર નથી, ભીતર છે.ભીતર કઈ રીતે જઈ શકાય? યોગ દ્વારા. આત્માને પરમાત્મા સાથે જોડવું તે યોગ છે, તો પ્રશ્ન થાય કે આત્મા અને પરમાત્મા અલગ છે? ના, આત્મા અને પરમાત્મા અલગ નથી. જેમ ગંગા નદીનું શુદ્ધ પાણી બોટલમાં ભરવામાં આવે કે લોટામાં ભરવામાં આવે તે એક જ રહે છે. એ જ રીતે સ્ત્રી હોય કે પુરુષ હોય, તેનામાં રહેલો આત્મા એક જ છે.

Yoga is the act of uniting the soul with the divine: Venerable Sri Sivakripanandaswamyji

- Advertisement -

ફક્ત લિંગ ભેદનો ફેર હોય છે. પરમાત્માને શોધવા તીર્થયાત્રા કરવાની જરૂર નથી, એ તમારી ભીતર છે એ સમજાવવાનો પ્રયાસ કબીરજીએ કર્યો હતો. શોધવાના એને હોય કે જે બહાર હોય, પરમેશ્વર બહાર નથી, તમારી ભીતર છે, જેને મહેસૂસ કરવાનો છે. વ્યક્તિને આ આત્મા સતત માર્ગદર્શન આપે છે, પરંતુ જ્યાં સુધી તેનો અહેસાસ નહીં થાય ત્યાં સુધી માણસ તેની પાસેથી માર્ગદર્શન મેળવી શકશે નહીં. જેમ આપણે આપણો ચહેરો જોવા મિરરની આવશ્યકતા છે, એ જ રીતે જ્યાં સુધી જીવનમાં મિરરરૂપી ગુરુ નહીં આવે ત્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં થાય. ભારતીય સંસ્કૃતિ એક જ એવી છે કે જેમાં પરમાત્માની જીવંત પરિકલ્પના છે – ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ કહેવાય છે. શરીરધારી ક્યારેય પરમાત્મા નથી હોતા તો પરમાત્મા કોણ છે? ખરેખર પરમાત્મા એ ગુરુની અંદર વહી રહેલી શક્તિ છે.

21 જૂન યોગ દિવસને લઈને પૂજ્ય સ્વામીજી અષ્ટાંગ યોગની આધ્યાત્મિક સમજૂતી આપી હતી. તેઓએ જણાવ્યું કે યોગ એ શારીરિક ક્રિયા નથી. યોગ અલગ છે, યોગાસન અલગ છે. દરેક સમસ્યાનો ઉકેલ યોગમાં છે. યોગ દ્વારા એક સકારાત્મક આભામંડળ બનશે, જેના દ્વારા એક સુરક્ષા કવચ પ્રાપ્ત થશે. ધ્યાન પ્રયત્ન દ્વારા કરવાની ચીજ નથી. શરીરભાવ ઓછો થવાથી આપોઆપ ધ્યાન લાગી જશે. પ્રવચન બાદ એમણે સાધકોના પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. ભજનની સંગાથે પાદુકાનમનમાં સાધકોએ ભાગ લીધો હતો. પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય ગુરુમાનાં દર્શન કરી સાધકો ધન્ય બન્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ગુરુતત્ત્વ ટીમ અને ગુરુકાર્યરત સાધકોએ જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

ભારતીય કાયદો પરસ્પર સંમતિ સાથેના લગ્નેતર સંબંધો વિશે શું કહે છે?

વીડિયોઃ દિલ્હીમાં વિનેશ ફોગાટને રિસીવ કરતી વખતે બજરંગ પુનિયા ‘તિરંગા’ પોસ્ટર પર ઊભેલા જોવા મળ્યા, લોકોએ રોષ ઠાલવ્યો

ભૂતકાળના પડઘાઃ બાંગ્લાદેશી હિન્દુઓએ નવી ઉથલપાથલ વચ્ચે દમનને યાદ કર્યો

આતિશીને કોર્ટે મોકલ્યું સમન્સ, ચૂંટણી વચ્ચે કેજરીવાલ સરકારને મોટો ફટકો

થઇ જાઓ સાવધાન! કાલે આવશે ચક્રવાતી તોફાન, આ રાજ્યોમાં પડશે વરસાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

You Might Also Like

Uncategorized

દરેક કારમાં હોય છે આ બટન, પરંતુ 99% લોકો તેનો સાચો ઉપયોગ નથી જાણતા

3 Min Read
Uncategorized

બેંગલુરુ માટે ઓરેન્જ એલર્ટ જારી, RCB v CSK મેચ રદ થશે તો શું થશે?

2 Min Read
Uncategorized

સનાતન પર ઝેર ફૂંકનારાઓ સાથે કોંગ્રેસ કેમ બેઠી, શું મજબૂરી છેઃ મોદી

2 Min Read
Uncategorized

કોણ છે નવદીપ જલબેરા? ખેડૂતોની સભા પહેલા પોલીસે કેમ કરી ધરપકડ?

2 Min Read
Uncategorized

લાલુએ તેમની પુત્રીને પણ કિડની લઈને ટિકિટ આપી છે: સમ્રાટ ચૌધરી

2 Min Read
Uncategorized

બિહારમાં 15 માર્ચે યોજાનારી ત્રીજા તબક્કાની શિક્ષક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી

2 Min Read
Uncategorized

હું 2 બેઠકો માંગવા આવ્યો છું; ગુજરાતમાં એકે; કહ્યું- એકવાર અજમાવી જુઓ

2 Min Read
Uncategorized

‘ભારત રત્ન’ ચૌધરી ચરણ સિંહ PM બન્યા પણ એક દિવસ પણ સંસદમાં ન જઈ શક્યા

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel