શ્રી વી આર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક શ્રી વાડીલાલ રવચંદ શાહ સાહેબની ૧૦૯મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ

admin
1 Min Read

અમદાવાદના કાલુપુર ખાતે આવેલ શ્રી વીઆર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટના આદ્યસ્થાપક શ્રી વાડીલાલ રવચંદ શાહની 109મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ તેમની જન્મજયંતિની ઉજવણી સ્કૂલના સંચાલકો તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

તેમનો જન્મ ૧ લી ફેબ્રુઆરી ૧૯૧૨ના રોજ થયો હતો. માનનીય પૂજનીય પ્રાતઃ સ્મરણીય વંદનીય શ્રી વી આર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના આદ્યસ્થાપક સંસ્થાપક શ્રી વાડીલાલ રવચંદ શાહ સાહેબની ૧૦૯ મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર શ્રી વી આર શાહ સ્મૃતિ આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ ના સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર,વહીવટી અઘિકારી, સર્વ સંસ્થાના આચાર્ય શ્રી, સુપરવાઈઝર, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ પરીવારના સૌ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Share This Article