હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના સંક્રમણના કેસોમાં કંઇક અંશે નોંધપાત્ર ઘટાડો થયો છે. ભરૂચમાં ગેઇલ ઇન્ડિયા લિમિટેડ ગંધાર દ્વારા લોક જાગૃતિ અભિયાન અંતર્ગત માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ગેઇલ ઇન્ડિયા લિમટેડ ગંધાર દ્વ્રારા સ્વરછ ભારત અભિયાન અંતર્ગત પહાજ. મોસમ .રોઝા ટંકારિયા . સાચન . વાગરા ગામોનો કાર્યક્રમ યોજાયો હતો. લોકોમાં જાગૃતિ આવે અને કોરોના થી સુરક્ષિત રહે એ હેતુથી માસ્કનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગેઇલ ઇન્ડિયા લિમટેડ ના સુનિતા થોમસ . નસરીન પટેલ. સકિલ રાજ એ લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ગેઇલ ઇન્ડિયા લિમટેડના HR head alvina isaq madam ના માર્ગદર્શન હેઠળ થયો હતો.