બનાસકાંઠા : આસેડા ગામે ગાયત્રી શક્તિપીઠ વિશ્વ શાંતિ પાંચ કુંડી યજ્ઞ યોજાયો

admin
1 Min Read

ડીસા તાલુકાના આસેડા ગામે ગાયત્રી શક્તિપીઠ વિશ્વ શાંતિ પાંચ કુંડી યજ્ઞ યોજાયો હતો અને તેમાં સંસ્કાર યજ્ઞ કરવામાં આવ્યો હતો. હિંદુ ધર્મમાં સંસ્કાર દૂર થતાં જાય છે તેમાં પશ્ચિમી સંસ્કૃતિ અંદર જોડાઈ ગયા છે સારા સંસ્કાર ગામ લોકોને સારા વિચાર આવે તે માટે યજ્ઞ કરવામાં આવ્યો હતો. તેમાં વિશ્વના કોરોનાની મહામારી અને માણસોને પરેશાન આર્થિક-સામાજિક મુશ્કેલી પડી રહી હતી.. કે કોરોના ન થઈ જાય તે માટે 5 કુંડી અને વિશ્વ શાંતિ આ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. આ ગાયત્રી શક્તિપીઠ વિશ્વ શાંતિ યજ્ઞ સુથાર રમેશભાઈ મફાભાઈના ઘરે કરવામાં આવ્યો હતો તેમાં કોરોના જેવી આફત નાશ થાય તે માટે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ યજ્ઞમાં અલગ-અલગ આહુતી આપવામાં આવી હતી.

Share This Article