વડોદરા-છત્રાલ થી ભિલોડિયા સુધી એકતા યાત્રા યોજાઇ

Subham Bhatt
1 Min Read

વડોદરાના ડભોઇ તાલુકાના છત્રાલ થી ભિલોડિયા સમસ્ત ક્ષત્રિય સમાજ અને કરણી સેના ના નેજા હેઠળએકતા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ સેખાવત હાજરી આપીસંગઠન મજબૂત બનવા ક્ષત્રિય સમાજ ને અપીલ કરી હતી. આ પ્રસંગે નાંદોદી ભાગોળ હરિહર આશ્રમખાતે પૂ.વિજય મહારાજ ના આશીર્વાદ પન રાજ સેખાવત દ્વારા લેવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજ એકજૂઠ થાય રાજકીય સહિત સમાજ સેવા માં પોતાના સમાજ ને આગળ લાવે તે હેતુ સાથે સમગ્ર ગુજરાત માંકરણી સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય ઉપાધ્યક્ષ રાજ સેખાવત દ્વારા ડભોઇ ના છત્રાલ ગામે થી એકતા યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો

Ekta Yatra was held from Vadodara-Chatral to Bhilodia

આ પ્રસંગે ડભોઇ ક્ષત્રિય સમાજ અને કરણી સેનાનાઆગેવાન કુલદીપસિંહ અંબાલિયા, રાકેશ અંબાલિયા, રઘુવીરસિંહ ચાવડા, વિક્રમસિંહ ચાવડા, દતુંસિંહસોલંકી,વિરપાલ સિંહ રાજ દ્વારા રાજ સેખાવત નું સ્વાગત કરવામાં આવ્યું એકતા યાત્રા છત્રાલ ગામે થીનીકળી ડભોઇ આવતા ડભોઇ નાંદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે પૂ.વિજય મહારાજ ના આશીર્વાદ લઈએકતા યાત્રા આગળ ભિલોડિયા જવા રવાના થઈ હતી ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે હરસિધ્ધિ માતા જી ની આરતી બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી

Share This Article