અમરેલી- ટીંબી ગામે હરિલીલામૃત કથા પારાયણનું કરાયું આયોજન

Subham Bhatt
1 Min Read

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિરના આંગણે શ્રી હરિલીલામૃત કથા પારાયણનું ભવ્યતા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કથા પારાયણના આયોજનમાં હરિલીલામૃત ની ભવ્ય પોથી યાત્રા નીકળી હતી, જેમાં ટીંબી ગામના તમામ હરીભક્તોએ લાભ લીધો.

Amreli- Harililamrut Katha Parayan was organized in Timba village

જુના સ્વામીનારાયણ મંદિરેથી પોથી યાત્રા નીકળી નિજ મંદીરે ગઈ હતી, અને ટીંબી ગામની શેરીઓમાં રંગોળીઓ દોરવામાં આવી હતી. હરિ ભક્તો ડીજે ના તાલે રાસ ગરબા લીધા હતા. અને નિજ મંદિરે દર્શન કરી આરતીનો  લાભ લીધો હતો.

Share This Article