વડોદરા- સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર સિતપુર નજીક આર્ય એસ્ટેનું ઉદ્ઘાટન

Subham Bhatt
2 Min Read

વડોદરાના ડભોઇ તાલુકા અને આસ પાસ ના ગામો મા ઇન્સ્ટરીયલ એરિયા તેમજ નાના મોટા વ્યવસાય અને રોજગાર મળીરહે તે માત્ર આર્ય ગૃપ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર સિતપુર નજીક આર્ય એસ્ટેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનુંઉદઘાટન ચનવાળા પ્રેમધરા આશ્રમ ના પૂ.મહર્ષિ મસ્ત દાદુરામ ના આશીર્વાદ થી પૂ. મહર્ષિ માનસરોવર દાસ બાપુ દ્વારાકરવામાં આવ્યું હતું આ પ્રસંગે આર્ય ગૃપ ના મેમ્બર્સ હાજર રહ્યા હતા. ડભોઇ તાલુકા અને આસ પાસના ગામ ના વિસ્તાર નાલોકો ને રોજગારી અને નાના મોટા વ્યવસાર સ્થાપી શકે તે હેતુ સાથે આર્ય ગૃપ ઓફ બરોડા ના નેજા હેઠળ વિશાળ જમીન માંઇન્સ્ટરીયલ પ્લોટ ડભોઇ તાલુકા ના સિતપુર નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર આર્ય એસ્ટે સ્થાપવામાં આવ્યું છે

Inauguration of Arya Estate near Sitpur on Vadodara-Statue of Unity Road

આજ રોજવિધિ વત રીતે તેનું ઉદઘાટન ચનવાળા પ્રેમધરા આશ્રમ ના મહંત મહર્ષિ પૂ.મસ્ત દાદુરામ ના આશીર્વાદ સાથે પૂ.મહર્ષિમાનસરોવર દાસ બાપુના વરદ હસ્તે રીબીન કાપી અને દીપ પ્રાગટય કરી પ્લોટ બુકીંગ ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ પ્રસંગેઆર્ય ગૃપ ના પરેશભાઈ મારું, ગોપાલભાઈ મીર, અજય પટેલ, ભાર્ગવ પટેલ, રઘુભાઈ મીર, શૈલેષભાઇ પટેલ, કિરીટભાઈ પટેલસહિત મોટી સંખ્યા મા લોકો હાજર રહ્યા હતા આગામી સમય મા આ પ્લોલ્ટ ઉપર ઇન્સાટ્રીયલ એરિયા હબ બની ડભોઇ તાલુકા ની જનતા માટે રોજગાર પૂરું પાડશે આ પ્રસંગે મહર્ષિ માનસરોવર દાસ બાપુ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા

Share This Article