દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંવાદ યાત્રા યોજાઈ .

Subham Bhatt
1 Min Read
દેશના ગૃહ મંત્રી અમિત શાહ સાહેબ આવવાના છે ત્યારે દીવ ભારતીય જનતા પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે અને તેમના સ્વાગતમાં કોઈપણ કસર ના રહે તે માટે ભારતીય જનતા પાર્ટી આજે જોન યાત્રાનું ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લોકોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મળ્યા હતા .દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વક પ્રદેશ પ્રભારી વિજયા રાહટકરના હતી.
Jan Samvad Yatra was organized by Diu District Bharatiya Janata Party.
માર્ગદર્શનમાં અને સંઘપ્રદેશ પ્રમુખ હીત દિપેશ ટંડેલના નેતૃત્વમાં આજે સાંજે પકડી ભાજપ કાર્યાલયથી જનસંવાદ રેલીનો પ્રારંભ થયો જે દીવના મુખ્ય માર્ગો અને વોર્ડમાંથી પસાર થઈ ઠેર-ઠેર આ જનસંવાદ યાત્રાનુ સન્માન કરવામાં આવ્યુ હતુ.આ જનસંવાદ યાત્રાનો મુખ્ય હેતુ નરેન્દ્ર મોદી સરકારની આઠવર્ષની યોજનાઓ લોકો સુધી પહોંચે અને જનતા તેનો લાભ મેળવે તે હતો તા.૧૧ શનિવારના રોજ ગૃહમંત્રી અમીશ શાહ દીવની મુલાકાતે હોય જેથી આ અવસરનો લાભ પ્રાપ્ત કરવા જનતાને આમંત્રણ પણ પાઠવ્યું છે.
Share This Article