રાજકોટ શહેર ના રતનપુર ખાતે રવિવારે નિ શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે

Subham Bhatt
2 Min Read
લાયસન્સ કલબ રાજકોટ મીડટાઉન આયોજિત સ્વ. શાંતાબેન દલસુખ રાઈ સ્મરણાથૅ શ્રી રામ ચરિત માનસ મંદિર રતનપર ખાતે રવિવારે સવારે 9:30 થી 12:30 દરમિયાન યોજાનાર નિ શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત સેવા ભાવે ડોક્ટર્સ વિવિધ પ્રકારના દર્દીઓ અને પોતાની માનવતા સેવાઓ આપશે જેમાં દર્દીઓને ડૉ. બકુલભાઈ વ્યાસ તથા જતીનભાઈ પટેલ તપાસ છે જ્યારે સ્ત્રી રોગ જનરલ નિદાન ડૉ. તારા બેન ગાંધી તથા નિકીતાબેન દ્વારા સારવાર આપવા છે મગજ માનસિક રોગના દર્દીઓને ડૉ. મિલનભાઈ રોકડ તથા નીલપ પાબારી ડી જનરલની દાન કરશે મગજના દર્દીઓને ડૉ. હાર્ડ વસાવડા ચેક અપ કરશે અને જનરલ નિદાન ડૉ. કૃણાલ સિદ્ધપુર પાસે વધુમાં એક્યુપ્રેશર ફિઝીયોથેરાપીસ્ટ ભાઈલાલ તથા જયેશભાઈ રાણપરા તથા અરવિંદભાઈ પરમાર વર્ષાબેન જરૂરી સેવાઓ અને નિદાન કરી દવાઓ આપવામાં આવશે
A free Diagnosis Camp has been organized on Sunday at Ratanpur in Rajkot city
જેથી આસપાસના જરૂરિયાત મંદ લોકોને તેનો લાભ લેવા કલબના પ્રમુખ જે.કે.પટેલ યાદીમાં જણાવવામાં આવ્યું છે લાયસન્સ કલબ રાજકોટ મીડટાઉન આયોજિત સ્વ. શાંતાબેન દલસુખ રાઈ સ્મરણાથૅ શ્રી રામ ચરિત માનસ મંદિર રતનપર ખાતે રવિવારે સવારે 9:30 થી 12:30 દરમિયાન યોજાનાર નિ શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત સેવા ભાવે ડોક્ટર્સ વિવિધ પ્રકારના દર્દીઓ અને પોતાની માનવતા સેવાઓ આપશેલાયસન્સ કલબ રાજકોટ મીડટાઉન આયોજિત સ્વ. શાંતાબેન દલસુખ રાઈ સ્મરણાથૅ શ્રી રામ ચરિત માનસ મંદિર રતનપર ખાતે રવિવારે સવારે 9:30 થી 12:30 દરમિયાન યોજાનાર નિ શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત સેવા ભાવે ડોક્ટર્સ વિવિધ પ્રકારના દર્દીઓ અને પોતાની માનવતા સેવાઓ આપશે
Share This Article