બનાસકાંઠા : મીરાદાતારનો મેળો ભરાયો

admin
1 Min Read

થરાદ તાલુકાના હાથાવાડા ગામે મીરાદાતારના આસ્થાને દર વર્ષની જેમ આ વર્ષે મેળો ભરાણો અને હિન્દુ મુસ્લિમ સાથે મળીને મીરાદાતાર નો નેજો ધામધૂમથી ઢોલ-નગારા સાથે ચડાવ્યો અને દર ગુરુવાર અને શુક્રવાર ના દિવસે દુખીયારોની ભીડ લાગે છે મીરા દાતાર ના કરામત થી તેમનું દરેક દુઃખ અને બીમારી દૂર થાય છે મીરા દાતાર ની કરામત થી રોતા આવે છે ને હસતા જાય છે અને જુનેજા અલાબક્ષસા ગાજીસા તેઓ મુજાવર તરીકે ફરજ બજાવે છે વર્ષોથી તેમના હાથે લોબાન અગરબત્તી કરે છે

Share This Article