The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, Aug 3, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > પંચમહાલ > ગોધરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: રજૂઆતને 4 વર્ષ જેટલો સમય, છતા કોઈ પરિણામ નહીં
પંચમહાલ

ગોધરામાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા: રજૂઆતને 4 વર્ષ જેટલો સમય, છતા કોઈ પરિણામ નહીં

admin
Last updated: 26/11/2022 4:19 PM
admin
Share
SHARE

ગોધરા શહેરના ચિખોદ્રા ગામ પાસે અમન પાર્ક વિસ્તારમાં વિસ્થાપિત કોલોની આવેલી છે. જેમાં 300 કરતાં પણ વધારે 2002ના અસરગ્રસ્ત લોકો વસવાટ કરે છે. જેઓએ વારંવાર વહીવટી તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ તેવોના વિસ્તારમાં રોડ અને ગટરલાઈનની વ્યવસ્થા બરાબર નથી તે માટે અહીં રહેતા વિસ્થાપિત કોલોનીના રહીશો દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી તેઓની કામગીરી કરવામાં ન આવતા આજરોજ અમન પાર્ક વિસ્તારમાં રહેતા 300 કરતાં વધારે વિસ્થાપિત લોકોએ આવનાર વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારના બેનરો લગાવી વિરાધ દર્શાવ્યો છે. સ્પષ્ટ કહેવામાં આવ્યું કે રોડ ગટરની વ્યવસ્થા નહીં તો વિસ્થાપિતના મત નહીં તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા હતા.

- Advertisement -

બેનરો લગાવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું
ગોધરા વિધાનસભામાં આવેલા ચિખોદ્રા ગામમાં 2002ના અસરગ્રસ્ત લોકોની વિસ્થાપિત કોલોની આવેલી છે. જેમાં 36 મકાનોમાં 300 કરતા વધુ વિસ્થાપિત લોકો વસવાટ કરે છે. જેમાં રોડ અને ગટર લાઈન બાબતે માર્ચ 2018માં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા, પંચમહાલ જિલ્લાના વિકાસ અધિકારી, અગ્રસચિવ અને પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ સચિવાલય ગાંધીનગરને ગટર લાઈન બાબતે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ એ બાબતને આજે 4 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમ છતાં કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. રોડ ઉપરના ગંદા પાણીનો નિકાલ ન થવાથી વિસ્થાપિત રહીશોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. જેના લીધે આજરોજ અમન પાર્કના રહીશો દ્વારા તેઓની ભૌતિક સુવિધા પૂરી પાડવામાં નહીં આવતા પોતાના વિસ્તારમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં ‘રોડ ગટરની વ્યવસ્થા નહીં તો વિસ્થાપિતોના મત નહીં’ તેવા બેનરો લગાવી દેવામાં આવતા રાજકારણ ગરમાયું હતું.

You Might Also Like

પંચમહાલની 5 પૈકી ત્રણમાં ભાજપની જીત, બે બેઠક પર ભાજના ઉમેદવાર જીત તરફ

મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

પંચમહાલ જિલ્લાની 4 બેઠક પર ભાજપ આગળ

PANCHMAHAL માં કોંગ્રેસનો દારૂ ઝડપાયો, ફરિયાદ દાખલ

શહેરાના કોંગ્રેસના ઉમેદવારની જમીન ના મંજૂર થતા] રાજકીય હડકંપ મચી જવા પામ્યો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

પંચમહાલ

શહેરામાં પાસા હેઠળની જેલમાંથી મુક્ત થતા જે.બી.સોલંકીનું ભવ્ય સ્વાગત કરાયું

1 Min Read
પંચમહાલ

ગોધરા ભાજપ કાર્યકરોમાં કોંગ્રેસ અધ્યક્ષના વિવાદીત નિવેદનથી રોષ

1 Min Read
પંચમહાલ

ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું: યોગી આદિત્યનાથ

2 Min Read
પંચમહાલ

પંચમહાલ-દાહોદમાં ચૂંટણી તંત્રની અને ઓબ્ઝર્વર્સની બેઠક યોજાઈ

1 Min Read
પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં યુથ આઈકોન તરીકે RJ નયનની નિમણૂક કરાઈ

1 Min Read
પંચમહાલ

ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા

1 Min Read
પંચમહાલ

AIMIMએ ગોધરામાં મુસ્લિમ વોટ બેંકની મદદથી જીતનો દાવો કર્યો

2 Min Read
પંચમહાલ

હાલોલમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સ્થાનિક પોલીસ સાથે CISFના જવાનોની ફ્લેગ માર્ચ

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel