આલિયા ભટ્ટના દાદાનું 93 વર્ષની વયે અવસાન, અભિનેત્રીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ

Jignesh Bhai
0 Min Read

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટના દાદા નરેન્દ્રનાથ રાઝદાનનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આલિયા ભટ્ટના દાદા લાંબા સમયથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી પીડાતા હતા.

Share This Article