કચ્છ જિલ્લામાં હિસાબી મંડળની સ્થાપના

admin
1 Min Read

ગુજરાત રાજ્ય હિસાબી મંડળ દ્વારા કચ્છ જિલ્લામાં મંડળની સ્થાપના કરવામાં આવી અને  જયવીર સિંહ જાડેજા પ્રથમ પ્રમુખ બન્યા. જિલ્લામાં મળેલી હિસાબી કર્મચારીઓની મિટિંગમાં સર્વાનુમતે પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.એ સમયે ગુજરાત રાજ્ય વિસ્તારની મંડળના પ્રમુખ જે બી પંડ્યા હાજર રહ્યા હતા. અને તેમણે કર્મચારીઓ લગતા પ્રશ્નો રાજ્ય સરકાર પાસે લઇ જઇ ઝડપથી હલ થાય તે માટે પ્રયત્નો કરવા માટે વાત વ્યક્ત કરી હતી. કચ્છ જિલ્લાના પ્રમુખએ પણ કચ્છમાં હિસાબી મંડળના સદસ્યોને જે કોઈ મુશ્કેલી હશે તે નિવારવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. ઉલેખનીય છે કે ગુજરાત રાજ્ય હિસાબી મંડળ દ્વારા કચ્છ જિલ્લામાં મંડળની સ્થાપના કરવામાં આવી અને  જયવીર સિંહ જાડેજા પ્રથમ પ્રમુખ બન્યા. જિલ્લામાં મળેલી હિસાબી કર્મચારીઓની મિટિંગમાં સર્વાનુમતે પ્રમુખ પદે વરણી કરવામાં આવી હતી.એ સમયે ગુજરાત રાજ્ય વિસ્તારની મંડળના પ્રમુખ જે બી પંડ્યા હાજર રહ્યા હતા.

 

 

Share This Article