અમરેલી- આપ દ્વારા પ્રદેશ અધયક્ષ ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં જનસંવાદ યોજાયો

admin
1 Min Read

અમરેલી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધયક્ષ ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં જનસંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના બગસરા શહેરમાં પટેલ વાડી ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ આયોજિત “જન સંવાદ” કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમા મોંઘવારી બેરોજગારી આરોગ્ય શૈક્ષણિક ખેડૂતોના નાના-મોટા પ્રશ્નો ઉદ્યોગોને લગતા પ્રશ્નો શ્રમિકો અને પછાત વર્ગને લગતા પ્રશ્નોને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ અધ્યકક્ષ ગોપાલભાઈ ઇટાલીયાની ઉપસ્થિતિમાં “જનસંવાદ” કાર્યક્રમ પટેલ વાડી ખાતે યોજાયો

ઉપસ્થિત રહેલ પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયાએ ભાજપને આડે હાથ લીધેલ આ તકે જિલ્લા પ્રભારી શરદભાઇ લાખાણી, જિલ્લા પ્રમુખ નિકુંજભાઈ સાવલિયા તાલુકા પ્રમુખ કમલેશભાઈ બાજરીયા ધારી તાલુકા પ્રમુખ જીતુભાઈ ગજેરા સુરેશભાઈ માળવીયા જીલ્લા સહ સંગઠન મંત્રી રમણીકભાઇ બાળધા વનરાજભાઇ વાળા મહિલા પ્રમુખ રાધિકાબેન મકવાણા ઉપ.નયનાબેન બોરીયા સહિત શહેર અને તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ

Share This Article