અમરેલી : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા સાવરકુંડલાની મુલાકાતે

admin
1 Min Read

અમરેલી જિલ્લા માં વાવાઝોડા એ તબાહી મચાવ્યા બાદ હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારની સતત મુલાકાતો કરી રહ્યાં છે.. ત્યારે આજે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા એ પણ સાવરકુંડલા તાલુકાના અસરગ્રસ્ત ગામો ની મુલાકાત કરી હતી..

અમરેલી ખાતે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડા પહેલા અને વાવાઝોડા બાદ ની કામગીરીમાં સરકાર નિષ્ફળ ગઈ છે.. આ સાથે જ તેમણે અસરગ્રસ્તો ને ઝડપ થી અને પૂરતી સહાય આપવાની પણ સરકાર પાસે માંગ કરી હતી..

Share This Article