અમરેલી- નાના મુંજીયાસર ગામે આમ આદમી પાર્ટી દ્વારા રામમંડળનું આયોજન

Subham Bhatt
1 Min Read

Amreli- Ram Mandal organized by Aam Aadmi Party in small Munjiyasar village

નાના મુંજીયાસર ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય રામામંડળ આયોજન કરતા ગામ લોકો બહોળીસંખ્યામાં ઉપસ્થિત રહી રામામંડળ નિહાળ્યું. ગુજરાતમાં 2022 ની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીનાકાર્યકર્તા દ્ધારા લોકો સુધી પહોંચી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે જોડાય તેવા ભાવ અર્થે બગસરાતાલુકાના નાના મુંજીયાસર ગામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જુના વાઘણીયા ગામે આવેલ જય હિન્દવાપીરઆશ્રમ અને ભક્તિ ધામ ગૌશાળાના લાભાર્થી ભવ્ય રામામંડળનું આયોજન કરતા ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીરામામંળ નિહાળેલ આમ આદમી પાર્ટીના સહયોગથી રામદેવપીર મહારાજની જીવન લીલાનુ આખ્યાન સુંદર આભુષણો પહેરીનેઅવનનવા વેશભૂષા ધારણ કરી ભવ્ય રામામંડળનું આયોજન કરી ભક્તિ મય વાતાવરણ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિચારધારા સાથે જોડવા અપીલ કરવમાં આવેલ

Share This Article