Connect with us

મહિસાગર

ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું

Published

on

આસો મહિનાના શુક્લ પક્ષની દશમને વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે. વિજય દશમીનો પર્વ અસત્ય ઉપર સત્યની જીત તરીકે પણ માનવામાં આવે છે. વિજયાદશમીના દિવસે રાવણના પુતળાનું દહન એ સંકેત આપે છે કે સકારાત્મક શક્તિ હંમેશા નકારાત્મક ઊર્જા પર જીતે છે. વિજયા દશમીને વણજોયું મુહૂર્ત પણ કહે છે. આ દિવસે કોઈ મંત્ર જાપ અથવા અનુષ્ઠાન કરવામાં આવે છે તો તેમાં પૂર્ણ સફળતા મળે છે. વિજયા દશમીના દિવસે દેવી દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ પણ કર્યો હતો. આ દિવસે કરેલા કેટલાક ઉપાયો પણ સફળ થાય છે. ત્યારે મહીસાગર જીલ્લામાં પણ વિજયા દશમીની ઉઅજાવાની કરવામાં આવી છે. વીરપુર તાલુકામાં જમજર માતાજીના મંદિરે દશેરા નિમિતે બાલાસિનોર તેમજ વીરપુર સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજા કરી હતી. જેમાં બાલાસિનોર મત વિસ્તારના ધારાસભ્ય અને મહીસાગર જીલ્લા મત વિસ્તારના ધાસસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. તા બાદ વીરપુરમાં અલગ અલગ જગ્યાઓ પર ફાફડા અને જલેબીના સ્ટોલો પર જોવા મળ્યા હતા. અને સ્ટોલ પર ભારે લાઈનો લાગી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

મહિસાગર

મહીસાગર જિલ્લામાં દિવડા કોલોની- લુણાવાડાના જોખમી સૂકા વૃક્ષો કપાતા નથી.

Published

on

Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
દીવડાક લોનીથી લુણાવાડા માર્ગ વચ્ચે આવેલા સુકા વૃક્ષો કાપવામાં તંત્રની ઉદાસીનતા દાખવી રહી છે. નવો માર્ગ બન્યા બાદ 900 જેટલા લીલાછમ વૃક્ષો કટિંગ માટે મંજુરી માંગવામાં આવી છે. પરંતુ સુકા ભેગું લીલું બળવાના ઈરાદે ખરેખર જોખમી સુકા વૃક્ષોનું નિકંદન પણ ચોમાસુ આવવા છતાં ખોરંભે પાડવામાં આવી રહ્યું હોવાની શંકાઓ સ્પષ્ટ જોવા મળી રહી હતી. લુણાવાડા અને કડાણા તાલુકા સાથે જોડતા માર્ગનું એક વર્ષ અગાઉ નવીનીકરણ કરી પહોળો કરવામાં આવ્યો હતો.
જેમાં લુણાવાડાથી મલેકપુર સુધીના માર્ગની બન્ને બાજુ આવેલ 1000 જેટલા ઘટાદાર અને લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે મલેકપુરથી દીવડા કોલોની સુધી આવતા રસ્તાની બન્ને બાજુએ આવેલા 900 ઉપરાંત વૃક્ષો કટિંગ માટે તંત્ર દ્વારા મંજુરી માગવામાં આવી છે. જેમા માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના સંકલનના અભાવે આ કામગીરી ખોરંભે પડી હોવાનું જોવા મળી રહ્યુ છે.
Dangerous dry trees of Divada Colony-Lunawada are not cut down in Mahisagar district.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગની બન્ને બાજુ જે વૃક્ષો સુકા અને અકસ્માત સર્જે તેવા છે. તેમને પણ તંત્ર દ્વારા દુર કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.આ માર્ગ પર મલેકપુરથી સંઘરી વચ્ચે આવેલા 50 જેટલા સૂકા વૃક્ષોને કારણે ભુતકાળમાં ઘણા અકસ્માતો સર્જાય ચુક્યા છે. જેમા વાહન ચાલકોને ગંભીર ઈજાઓ તથા મૃત્યુ પણ પામ્યા છે. ઘણા વાહનોને મોટું નુકસાન થયું હતું.ત્યારે આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે ભારે પવન તથા વાવાઝોડામા આ સુકા અને જોખમી વૃક્ષો ગમે ત્યારે તુટીપડેતો વાહન અને વાહન ચાલકો માટે અકસ્માત સર્જી શકે છે. ત્યારે સુકા ભેગું લીલું બાળવાની નીતિમાં ખોરંભે પાડેલી કામગીરીને બંને વિભાગ દ્વારા સંકલનમા રહી સૌ પ્રથમ આ સુકા જોખમી વૃક્ષોનું ચોમાસા અગાઉ દુર કરવામાં આવે તેવી માંગ પ્રજામાં ઉઠવા પામી હતી.

Continue Reading

મહિસાગર

લુણાવાડા 42 પાટીદાર સમાજ ઘર ખાતે MGVCL દ્વારા ખેડૂતોને PM કુસુમ યોજનાના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો.

Published

on

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

લુણાવાડા ખાતે આવેલ 42 પાટીદાર સમાજ ઘર ખાતે mgvcl દ્વારા ખેડૂતોને pm કુસુમ સોલર પેનલ યોજનાના માર્ગદર્શન મલિ રહે તે માટે સેમિનાર ની આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં કઇકઈ સોલર પેનલ લગાવી અને વીજ ઉત્પાદન કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું ઉપરાંત સરકાર દ્વારા આ યોજનાની સબસીડી આપવામાં આવે છે તે વિશે માહિતી આપવામાં આવી હતી

A seminar was organized by MGVCL at Lunawada 42 Patidar Samaj Ghar to guide farmers on PM Kusum Yojana.

ઉપરાંત યોજનાથી થતા લાભ અને ફાયદા છે તેના વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.અને ખેડૂતો ને આ સોલર પેનલ પોતાના ખેતર  લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને જો આ સોલર પેનલ ખેડૂતો લગાવશે તો વીજળી જેવી સમસ્યા છે તેના થી રાહત મળશે તેમ mgvcl દ્વારા જણાવામાં આવ્યું હતું.

 

 

Continue Reading

મહિસાગર

મહીસાગર લુણાવાડા રામ પટેલના મુવાડા ગામ પાસે તળાવ ભરવાની યોજનાની પાઇપ લાઈનમાં લીકેજ થતાં લાખો લિટર પાણીનો વેડફાટ.

Published

on

Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
તળાવો ભરવા માટે જે યોજના અમલમાં મુકવામાં આવી છે તે અંતર્ગત રામ પટેલના મુવાડા સુધી પાઇપ લાઇન દ્વારા તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત પાઇપ લાઇન પણ લાંબી કરવામાં આવી હતી અને તેમાં તળાવ ભરવા માટે જે પાણી છોડવામાં આવ્યું હતું.ત્યારે અહીં રામ પટેલના મુવાડા પાસે તળાવો માં પાઇપ લીકેજ હોવાના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો
Millions of liters of water leaked due to leakage in the pipeline of the lake filling scheme near Muwada village of Mahisagar Lunawada Ram Patel.
અને પાણી આસપાસ ના ખેતરો માં ફેરવાયું હતું. તંત્ર ની અણ આવડત ને કારણે લાખો લિટર પાણીનો જે વેડફાટ છે જે લુણાવાડા તાલુકાના જોવા મળ્યું હતુ અને તાત્કાલિક આ લીકેજ ને રિપેર કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.એક તરફ ભર ઉનાળે ખેડૂતો ને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યુ અને બીજી તરફ લાખો લિટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. તંત્રની અણ આવડત ને કારણે આ સમસ્યા  સર્જાઈ હતી તેવું લોકોમાં જણાઈ રહ્યું છે.

Continue Reading
Uncategorized20 mins ago

સરકારે આ બેંકને માગ્યા વિના આપ્યા 8800 કરોડ, સંસદમાં રજૂ કરાયેલ રિપોર્ટમાં થયો ખુલાસો

Uncategorized30 mins ago

સૂતી વખતે આ 7 ભૂલો તમને કરી શકે છે બીમાર, આજે જ બદલો

Uncategorized2 hours ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized2 hours ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized2 hours ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized18 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized18 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized18 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Uncategorized4 weeks ago

કર્ણાટકમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો; છેલ્લા 2 મહિનામાં આવી ચોથી ઘટના

Trending