પાલનપુરમાં જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા એક અનોખી રીતે લક્ષ્મીપૂજાની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મહિલા મંડલ સંચાલિત બલમદિરમાં બાળાઓની પુજા કરવામાં આવી હતી.જેનો મુખ્ય ઉદેશય એ હતો કે લોકો દિવાળીમાં તેમજ ધનતેરસમાં લક્ષ્મીપૂજન કરતા હોય છે.જ્યારે ઘરની દીકરીઓ લક્ષ્મી જ છે.અને તેની પૂજા કરવી જોઈએ અને બેટી બચાવો ના સૂત્ર ને ખરા અર્થમાં સાર્થક કરવું જોઈએ.અને સમાજમાં જે લોકો દીકરીઓ પ્રત્યે ઓરમાયું વર્તન કરે છે. એમને એક દીકરીઓ પ્રત્યે લાગણી જન્મે અને દીકરા દીકરીનો ભેદ ન રાખી અને એક સમાન સમજે.તે હેતુ થી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં દીકરીઓને કુમકુમ તિલક કરી અને મો મીઠું કરાવ્યું હતું અને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી.
બનાસકાંઠા : બલમદિરમાં અનોખી રીતે લક્ષ્મીપૂજનની ઉજવણી
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.