બનાસકાંઠા-શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

Subham Bhatt
1 Min Read

શક્તિપીઠ અંબાજી મંદિરમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાતા મંદિર અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર તા. 3.5.2022 વૈશાખ સુદ -3 થી તા 30.6.2022 ને અષાઢ સુદ -1 સુધી માતાજીની આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Banaskantha-Shaktipith Ambaji temple visit time changed

સમયમાં થયેલ ફેરફાર મુજબ નવો સમય સવારે આરતી :- 07:00 થી 07:30, સવારે દર્શન :- 07:30 થી 10:45, રાજભોગઆરતી :- 12:30 થી 01:00, દર્શન બપોરે :- 01:00 થી 04:30, આરતી સાંજે :- 07:00 થી 07:30 દર્શન સાંજે :- 07:30 થી 09:00. તેમજ તા. 3.5.2022 થી 30.6.2022 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.

Share This Article