બનાસકાંઠા : સહસ્ત્ર પાંત્રીસી સમાજના સંકુલનું લોકાર્પણ કરાયું

admin
1 Min Read

બનાસકાંઠામાં પાંત્રીસી ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજના અધતન સંકુલનું લોકાર્પણ કરાયું હતું સૌ પ્રથમવાર બનાસકાંઠામાં પાંત્રીસી બ્રહ્મસમાજના સંકુલ બન્યું છે ત્યારે સમગ્ર બ્રહ્માજી સંકુલ બનાવવામાં સિંહફાળો આપ્યો છે ત્યારે સમાજના વડીલો અને યુવાનોએ આજના પ્રસંગે સમગ્ર સમાજના લોકો એ લોકાપણ પ્રસંગમાં હાજરી આપી હતી ત્યારે શૈક્ષણિક વ્યાપ તરફ વધી રહેલો બનાસકાંઠા નો બ્રહ્મ સમાજ અને તેમના આ અદ્યતન સંકુલનું લોકાર્પણ સાથે બનાસકાંઠા સમાજમાં એકતા લાવવાના પણ ભરપૂર પ્રયાસો થયા હતા.

Share This Article