ભરુચ જિલ્લાના નેત્રંગનાં શ્રી જૈન દેરાસરમાં ૫૦મો ધ્વજારોહણ મહોત્સવ યોજાયો હતો. તાજેતરમાં શ્રી જૈન દેરાસરનેત્રંગમાં ૫૦ મો ધ્વજારોહણ મહોત્સવ પ.પૂ.ચંદ્રશેખર વિજયજી મહારાજના પ્રશિષ્ય પ.પૂ.મુનિ. રાજહંસ વિજયજી મારાજસાહેબની નીશ્રામાં ઉલ્લાસ પૂર્વક ઉજવાયો. પંચકલ્યાણકપૂની શ્રી અઢારઅભિષેક તથા સ્નાત્ર મોહોત્સવ સહીત ધ્વજારોહણખૂબજ ઉલ્લાસ પૂર્વક થયો. ધજાના લાભાર્થી પુષ્પાબેન પટવા પરિવાર દ્વાર ખૂબજ ધામધૂમથી મહોત્સવ પૂર્ણ થયો. ચાર દિવસ પ.પૂ.મુનિ. રાજહંસ વિજયજી મારાજ સાહેબ નાં પ્રવચનો થયા. ખુબ સારી સંખ્યમાં શ્રોતાઓએ આ પ્રવચનો નો લાભ લીધો. આજે પૂ.શ્રી નો વિહાર બારડોલી થઈ મુંબઈ ચાતુર્માસ અંગે વિહાર થયેલ છે.
ભરુચ- નેત્રંગનાં શ્રી જૈન દેરાસરમાં ૫૦મો ધ્વજારોહણ મહોત્સવ યોજાયો
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.