પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિધાનસભા ચૂટણીની તૈયારીઓ માટે કમરકસી લીધી છે અને તેઓ હાલ ચૂંટણીને લઈ સક્રિય થયા છે. ભલે તેમની પાર્ટીના દિગ્ગજ નેતા અને...
કૃષિ કાયદા મામલે ભાજપ અને કોંગ્રેસ બંને આમને સામને આવી ગયા છે. ભાજપ રાજ્યભરના ખેડૂતો માટે ગામડે ગામડે જઈને કૃષિ કાયદાની તરફેણ કરી રહ્યુ છે તો...
કેન્દ્રની મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલ કૃષિ કાયદાને લઈ હાલ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, પંજાબ, હરિયાણા, રાજસ્થાનની સાથે સાથે ગુજરાતના પણ ઘણા ખેડૂત...
કૃષિ કાયદાના વિરુદ્વમાં દિલ્હી બોર્ડર ખેડૂતોનું આંદોલન આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ સક્રિય થયા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી દ્વારા આજે દેશભરના વિવિધ ભાગોમાં...
આમ આદમી પાર્ટી (AAP)એ હવે ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગોપાલ ઈટાલિયાને ગુજરાત પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ જ વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ...
રાજ્યસભાના સાંસદ અને રાજકોટના ભાજપના નેતા અભય ભારદ્વાજનું કોરોના વાયરસની સારવાર દરમિયાન નિધન થયું છે. અભય ભારદ્વાજની ચેન્નાઇ સારવાર શરૂ હતી પરંતું મલ્ટીપલ સમસ્તેયાઓનાં કારણે તેમને...
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું 71 વર્ષની વયે મેદાંતા હોસ્પિટલમાં નિધન થયું છે. અહેમદ પટેલ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. તેઓની કોરોનાને લઇને છેલ્લા ઘણા સમયથી...
બિહારમાં નવી સરકારની રચનાને લઈને તસવીર હવે સ્પષ્ટ થઈ ગઈ છે. જે અંતર્ગત મુખ્યમંત્રીની ખુરશી ફરી એકવાર નીતિશ કુમારના હાથમાં જ રહેશે. બિહારની રાજધાની પટનામાં રવિવારે...
ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર હજી પણ યથાવત છે. આ વાયરસના સંક્રમણની ઝપેટમાં ધારાસભ્યોથી માંડી રાજ્યસભાના સાંસદો અને મંત્રીઓ પણ આવી ચુક્યા છે. ત્યારે વધુ...
બિહારમાં મહાગઠબંધનને પરાજયનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ હવે પરાજય મળવા પાછળના કારણો પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. એનડીએની સરકારને બહુમત મળ્યુ છે. જ્યારે મહાગઠબંધનનો...