The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Aug 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > લો બોલો કોરોના સંક્રમણથી બચવા બનાવાયેલ ડિસઇન્ફેક્શન ટનલ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક
હેલ્થનેશનલ

લો બોલો કોરોના સંક્રમણથી બચવા બનાવાયેલ ડિસઇન્ફેક્શન ટનલ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક

admin
Last updated: 08/09/2020 12:21 PM
admin
Share
SHARE

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાના શરુઆતના તબક્કામાં તેના સંક્રમણથી બચવા માટે સરકારી ઓફિસ અને સાર્વજનિક સ્થળો પર લગાવવામાં આવેલ ડિસઈન્ફેક્શન ટનલને હવે કેન્દ્રએ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી છે. એટલે કે હવે ડિસઈન્ફેક્શન ટનલનો ઉપયોગ બંધ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં આ અંગે એક અરજી પર સુનાવણી દરમિયાન જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે વિવિધ હેલ્થ એજન્સીઓના રિસર્ચથી જાણવા મળ્યું છે કે એરપોર્ટ, રેલવે સ્ટેશન, મોલ તથા અન્ય સ્થળોએ લોકોને કોરોના સંક્રમણથી બચાવવા સેનિટાઇઝરનો છંટકાવ કરતી ટનલ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

- Advertisement -

જેથી કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડીને સંબંધિત એજન્સીઓને તેનો ઉપયોગ બંધ કરવા જણાવશે. કોર્ટે આ મામલે સુનાવણી બે અઠવાડિયા માટે ટાળી દીધી છે અને કેન્દ્ર સરકારને આ સંદર્ભે અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે. મહત્વનું છે કે, આ અંગેની અરજી ગુરસિમરન સિંહ દ્વારા સુપ્રીમમાં દાખલ કરવામાં આવી હતી. અરજીમાં જણાવાયું હતું કે, આ પ્રકારે ટનલમાંથી પસાર થતાં બિમારીથી રક્ષણ નથી થતું. ઉલટાનું લોકો પર કેમિકલના સ્પ્રેના કેટલાક નકારાત્મક પરિણામ જોવા મળે છે.

- Advertisement -

સવાલ એ પણ ઉભો થાય છે કે કોરોના સંક્રમણથી બચવા માટે બનાવવામાં આવેલ આ ટનલ જ્યારે રીસર્ચમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે તેવુ સાબિત થયું છે. તેની વચ્ચે હજી પણ આ મામલાની સુનાવણી ટળી છે. આટલા મહિનાઓ સુધી મહત્વના કેસ જે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે તેના પર સુનાવણી કેમ ન થઈ? અહીં સરકાર તેમજ ન્યાયપાલિકા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ

લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.

શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

TAGGED:#corona#healthcorona viruscovid 19 casescovid19disinfection tunnel
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય
ધર્મદર્શન 08/07/2025
- Advertisement -

You Might Also Like

હેલ્થ

સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો

2 Min Read
હેલ્થ

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ

3 Min Read
હેલ્થ

જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે

2 Min Read
હેલ્થ

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.

3 Min Read
હેલ્થ

યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, હાડકાં નબળા પડી જશે

2 Min Read
હેલ્થ

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

3 Min Read
હેલ્થ

ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

2 Min Read
હેલ્થ

તમે ખોટી રીતે ચિયા બીજનું સેવન નથી કરી રહ્યા, તો તમારે ભોગવવું પડી શકે છે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel