જાણો લાભ પાચંમના શુભ મુહૂર્ત ….શા માટે તેને કહેવાય છે સૌભાગ્ય લાભ પાંચમ

admin
1 Min Read

ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી…….લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે…….જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે……..

સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે………આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે………..તો આવો જાણીએ લાભ પાંચમના શુભ મુહૂર્ત લાંભ પંચમી પૂજા મુહૂર્ત – સવારે 06.33થી 10.14 મિનિટ સુધીનો રહશે…….

લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે………..દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે………આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે……..તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે…….વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે………આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.

 

Share This Article