અમરેલી- BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું

Subham Bhatt
1 Min Read

Mahareli was organized by Amreli-BAPS Swaminarayan Sanstha

અમરેલી ખાતે BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજના100 વર્ષના શતાબ્દી મહોત્સવ પ્રસંગે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વ્યસન મુક્ત બને તે માટે BAPSસંસ્થાના વિદ્યાર્થી બાળકો દ્વારા શહેરમાં અભિયાન ચલાવે છે. 31 મી મેં એ વ્યસન મુક્તિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના રાજમાર્ગો પર વ્યસન મુક્તિ મહારેલી નીકળશે. BAPS સંસ્થાના સ્વામી દ્વારા પ્રેસ કોનફરન્સ કરીને સમગ્ર આયોજન વિષે માહિતી આપી હતી.

Share This Article