સામુહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

મહાત્મા ગાંધીજી ૧૫૦ મી જન્મજ્યંતી નિમિતે તેઓ ને સ્વચ્છતા, સ્વાવલંબન અને સ્વદેશી પણાની ભાવનાને અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા સામુહિક ખાદી ખરીદી નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યુ હતું. જેમાં શહેર સંગઠન, કોર્પોરેટરો, મેયર, સ્ટેન કમિટી ચેરેમન, શાસકપક્ષ નેતા,  વિવિધ મોરચા, મીડિયા વિભાગ, મહિલા મોરચો, યુવા મોરચા દ્વારા બહોળા પ્રમાણમાં ખાદીના વસ્ત્રો – રૂમાલ સહીતની ખરીદી કરવામાં આવી હતી.આ તબ્બકે શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, મહામંત્રી વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બામભણીયા, મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિતિ ચેરમેન સુભાષ જોશી, શહેર ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયા, આશિષભાઈ કંટારીયા, નારણભાઇ મકવાણા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, જીતુભાઇ લાલ, દિનેશભાઇ વિરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ, પૂર્વ પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, કાર્યાલય ઇન્ચાર્જ મનહરભાઈ ત્રિવેદી, અશ્વિન પંડ્યા, નિલેશ કગથરા, મહિલા પ્રમુખ શારદાબેન વિંઝુડા, કોર્પોરેટર નટુભાઈ રાઠોડ, ડિમ્પલ રાવલ, ક્રિષ્નાબેન સોઢા, બાબુભાઇ ચાવડા, કમલેશભાઈ સોઢા, જયેન્દ્રસિંહ, અરવિંદ સભાયા, જ્યોતિબેન ભારવાડીયા, દયાબેન પરમાર, વાયરલ બારડ, મોહિત મંગી સહીત શહેર સંગઠન, કોર્પોરેટરો, વિવિધ મોરચાના હોદેદારો, વોર્ડ સમિતિ હોદેદારો, તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Share This Article