અલ્ફા હોટેલના માલિક દ્વારા ગરીબો માટે ભોજનની વ્યવસ્થા

admin
1 Min Read

ઉનાવા ગામે લોકડાઉનનુ ચુસ્ત પણે અમલ થઇ રહ્યું છે. અને અલ્ફા હોટેલના માલિક દ્વારા ગરીબ પરિવારને ભોજનની સુવિધા કરવામાં આવી રહી છે.

મહત્વનુ છે કે, કોરોના મહામારીમાં સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર થતાં જ  ઊંઝા તાલુકાના ઉનાવા ગામે મીરા સૈયદ અલી દાતારના ખાદીમ અને અલ્ફા હોટેલના માલિક એવા સૈયદ અકરમ અલી બાપુ અને હાજી અબ્દુલ સલામ,  વારિસ અલી બાપુ,  મુનાવર અલી એ આવી કોરોના મહામારીમાં ગામમાં ચુસ્ત પણે લોકડાઉન અમલ કરાવી રહ્યા છે. તેમજ સાથે સાથે ગરીબ પરિવારના જરૂરીયાત મંદ લોકોને વેજીટેબલ પુલાવ જેવી વાનગી બનાવીને સેવા પુરી પાડવામાં આવી આવા સેવા ભાવિક અલ્ફા હોટેલના માલિક સૈયદ અકરમ અલી બાપુને સલામ છે.

 

 

Share This Article