ખેડબ્રહ્મામાં કોંગ્રેસ દ્વારા દ્વારા નવ સંકલ્પ જનસમેલન યોજાયુ

Subham Bhatt
1 Min Read

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવ સંકલ્પ જનસમેલન યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર, વિધાનસભાન વિપક્ષ નેતા સુખરામ રાઠવા, મધુસુદન મિસ્ત્રી, તુષાર ચૌધરી અને જીગ્નેશ મેવાણી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ હતી.

Nine Sankalp Jansamelans were held by the Congress in Khedbrahma

ખેડબ્રહ્માના ઉંડવા પાસે કોંગ્રેસ સમિતિ દ્વારા નવ સંકલ્પ જનસમેલન કાર્યક્રમ યોજાયો હતો. જોકે દાહોડમાં રાહુલ ગાંઘીએ આદિવાસી સત્યાગ્રહને લઈને કાર્યક્રમ કરીને જાહેર કરવામાં આવ્યો હતી. જેને લઈને ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં આદિવાસી માટે સત્યાગ્રહનો કાર્યક્રમ  કરવામાં આવ્યો હતો. સત્યાગ્રહનો કાર્યક્રમ સતત કરવામાં કરવામાં આવી રહ્યો છે. સત્યાગ્રહ કાર્યક્રમ એમ ૧૨ તારીખ સુધી કરવામાં આવશે. ભાજપ સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. ખેડબ્રહ્મામાં સતત કોંગ્રેસના સિમ્બોલથી અશ્વિન કોટવાલ જીત મેળવતા હતા.

Nine Sankalp Jansamelans were held by the Congress in Khedbrahma

જોકે ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહેતી હતી. અને તાજેતરમાં ભાજપમાં અશ્વિન કોટવાલ જોડાયા અને ખેડબ્રહ્મામાં કોંગ્રેસમાં વિધાનસભાની સીટ ખાલી પડી છે. અને નવો ઉમેદવાર આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જોકે કોંગ્રેસ દિગ્ગજ નેતાઓ આગામી ચૂંટણીને લઈને તૈયારી કરવામાં આવી છે. અને ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીના તાલુકામાં આદિવાસી આગેવાનો સાથે સંમેલન કરવામાં આવી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાનો એક યુવતી સાથે વિડીયો વાયલ થયાની આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ નહીં જણાતા અનેક લોકોમાં ચર્ચાને લઈને સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જાણ સંમેલન માં કોંગ્રેસના કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article