બનાસકાંઠા : થરાદની આનંદ નગર પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા નિશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

admin
1 Min Read

હાલમાં ચાલી રહેલી  કોરોનાની  મહામારીમાં લોકો અલગ-અલગ સેવાનો લાભ લેતા હોય છે ત્યારે બનાસકાંઠાના  થરાદમાં આવેલી આનંદ નગર પ્રાથમિક શાળાના આચાર્ય એમ, કે વણકર  તથા સ્ટાફ  દ્વારા આજે થરાદના રેફરલ ત્રણ રસ્તા જોડે અને શહેરના બીજા ઘણા વિવિધ સ્થળો પર ૫૦૦ જેટલા માસ્ક નું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અને લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોરોનાની મહામારી માં બિનજરૂરી ઘરની બહાર ના નીકળો અને જો બહાર નીકળો તો માસ્ક ફરજિયાત પહેરો તેવી અપીલ કરવામાં આવી હતી

Share This Article