Connect with us

ભાવનગર

ભાવનગરમાં હુક્કાબાર પર દરોડા

Published

on

ભાવનગ૨માં વધુ એક હુકકાબા૨માં દરોડા પાડી પોલીસે હુકકાની લીજજત માણતા ૧૮ નબીરાઓ અને હુકકાબા૨ના સંચાલકને ઝડપી લઈ ૨૦ પાઈપ, ૬ હુકકા, અને ૧પ ફલેવ૨ સહિતની વસ્તુઓ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ભાવનગ૨માં પોલીસે વધુ એક હુકકાબા૨ને ઝડપી લીધુ છે. શહેરમાં કેટલાય સમયથી ચાલતા હુક્કાબાર પર ભાવનગર એલ.સી.બી પોલીસે પૂર્વ બાતમીને આધારે આ હુક્કાબાર પર રેડ પાડી હતી. તેમણે શહે૨નાં ઘોઘાસર્કલ વિસ્તા૨માં પૃથ્વી કોમ્પ્લેક્ષ્‍ાનાં ભોયતળીયે ચાલતા હુકકાબા૨માં મોડી રાત્રે દરોડા પાડી હુકકાબા૨ ચલાવતા મંથન ભેશભાઈ રાજ્યગુરુ ને ઝડપી લીધો હતો અને પોલીસે હુકકાબા૨ની મોજ માણી ૨હેલા ૧૮ નબીરાઓની પણ અટકાયત કરી હતી. ક્રાઈમ બ્રાંચે આ નબીરાઓને લઈ જઈ તેમના નિવેદન લીધા હતા. તેમજ પોલીસે હુકકાબા૨માંથી ૬ હુકકા, ૧પ જુદી ફલેવ૨, ૧પ થી ૨૦ હુકકાની પાઈપ વગે૨ે વસ્તુઓ કબ્જે ક૨ી સંચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધ૨ી હતી.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

ભાવનગર

પીજી અને પીજી ડિપ્લોમામાં 15 જૂનથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે

Published

on

Admission process for PG and PG Diploma will start from June 15

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં આગામી પ્રવેશ પરીક્ષા અંગે આજે પ્રવેશ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણય કરાયો હતો કે પીજી અને પીજી ડીપ્લોમાના પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન પ્રક્રિયાનો 15મી જૂનથી પ્રારંભ થશે.એડમિશન માટે વિદ્યાર્થીઓ તારીખ 15 જૂનથી 24 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ તારીખ 28થી 30 જૂન સુધી યુનિવર્સિટી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવશે અને આ સમય દરમિયાન વિદ્યાર્થી પોતે ભરેલા ઓનલાઈન ફોર્મમાં ફેરફાર કરી શકશે.

Admission process for PG and PG Diploma will start from June 15

ત્યારબાદ તારીખ 4 જુલાઈથી જાહેર થયેલા મેરિટ લીસ્ટ મુજબ પ્રવેશ કન્ફર્મ કરી શકાશે. આ અંગેની વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ ‍www.mkbhavuni.edu.in પર ઉપલબ્ધ કરવામાં આવશે.વધુમાં આ સભામાં પ્રવેશ પ્રક્રિયા અંગે એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.ગિરીશભાઈ પટેલ અને ડો. ઇન્દ્ર ગઢવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગેની તૈયારીઓ અંગેના આયોજન બાબતે ચર્ચા પણ કરવામાં આવી હતી. સુચારૂ રીતે પ્રવેશ પ્રક્રિયાનું આયોજન થાય અને વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા માર્ગદર્શન સરળતાથી મળે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવેલ છે.

Continue Reading

ભાવનગર

સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય વાઘા ધરાવાયાં, સિંહાસનને ફૂલો વડે શણગાર

Published

on

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા. 14-06-2022ને મંગળવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરી સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવ્યા હતા. તથા મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

At Kashtabhanjandev Hanumanji temple in Salangpur, grandfather was given divine wagha, throne was decorated with flowers

બપોરે 11:15 કલાકે દાદાને ભવ્ય કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવશે. તેમજ સાંજે 5:30 કલાકે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચન- પુષ્પાભીષેક કરી સાંજે 7:00 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશેદાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.વીને દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો. સાથે મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને કેરીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.

Continue Reading

ભાવનગર

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે

Published

on

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

રોટરી ક્લબ દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કરૂણાલય શરૂ થયું શહેરના આ સેન્ટરમાં ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની જેવી સેવાઓ પણ મળશે દર્દીઓ માટે મેડિકલ ઓફિસર, નર્સની દેખરેખ હેઠળ સંપૂર્ણ સારવાર મળે તેવી વ્યવસ્થા ભાવનગરમાં સેવાકીય સામાજિક, શૈક્ષણિક, મેડિકલ અને અન્ય અનેકવિધ લોકોપયોગી કાર્યો કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા પથારીવશ વ્યક્તિઓની સર્વગ્રાહી સંભાળ માટે પરમેનેન્ટ પ્રોજેકટ રોટરી કરુણાલય અ હોસ્પિસલ એન્ડ રિહેબીલીટેશન સેન્ટરની આરંભ પૂ. મોરારિબાપુના આશિર્વાદ અને DGN નિહિર દવે (રોટરી ડિસ્ટ્રી. 3060), ડો. પરેશ મજમુદાર (પ્રેસિડેન્ટ – ગુજરાત સ્ટેટ IMA અને જનાર્દનભાઈ ભટ્ટ હસ્તે કરવામાં આવ્યો હતા.

Rotary Club launches first Karunalaya in Saurashtra The city center will also provide services like physiotherapy and dietitian

 

હાલના સમયમાં કુટુંબીજનોની ઈચ્છા હોવા છતા અનેક કારણોને લીધે બીમારીથી પથારીવશ વ્યક્તિઓની સંભાળ એ અઘરો કોયડો બનતો જાય છે આ સંજોગોમાં રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા આવી વ્યક્તિઓને મેડિકલ ઓફિસર, નર્સ, વોર્ડબોય કે આયાઓની દેખરેખ અને હૂંફ હેઠળ સાજા-સારા થાય અને સ્વગૃહે પરત ફરે એવી સુચારૂ વ્યવસ્થા અત્યંત વ્યાજબી દરે ભાવનગરના હાર્દ સમા પાનવાડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ છે. દર્દીઓ માટે ફિઝિઓથેરાપી અને ડાયેટિશિયનની સેવા પણ સેન્ટરમાં ખાતે રાખવામાં આવેલ છે

Continue Reading
Uncategorized23 mins ago

સરકારે આ બેંકને માગ્યા વિના આપ્યા 8800 કરોડ, સંસદમાં રજૂ કરાયેલ રિપોર્ટમાં થયો ખુલાસો

Uncategorized33 mins ago

સૂતી વખતે આ 7 ભૂલો તમને કરી શકે છે બીમાર, આજે જ બદલો

Uncategorized2 hours ago

મોરબી બ્રિજ અકસ્માતમાં પીડિતોને મળશે રાહત, ઓરેવા ગ્રુપે વચગાળાના વળતરના જમા કરાવ્યા આટલા ટકા રકમ

Uncategorized2 hours ago

આજે જોડાશે અગ્નિવીરની પ્રથમ બેચ નેવીમાં, INS ચિલ્કા ખાતે યોજાશે પાસિંગ આઉટ પરેડ

Uncategorized2 hours ago

અષ્ટમીના દિવસે કરવામાં આવે છે માતા મહાગૌરીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું માતાનું આ નામ?

Uncategorized18 hours ago

દિલ્હીથી ઉત્તરાખંડ જતા માર્ગમાં આ વચ્ચે આવે છે 6 સ્વર્ગ જેવી જગ્યાઓ , નજીકથી જોવું હોય તો જાવ જલ્દી

Uncategorized18 hours ago

નેવીએ કોલકાતાથી 7,500 કિમી લાંબી કાર રેલી શરૂ કરી, નેવી ચીફે લીલી ઝંડી બતાવી

Uncategorized18 hours ago

EDને સુપ્રીમ કોર્ટનો ફટકો, બોમ્બે હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી

Uncategorized4 weeks ago

ડેરિવેટિવ્ઝ માર્કેટમાં ઉપયોગમાં લેવાતા ભાવના સૂચકાંકોના પ્રકારો

નેશનલ3 weeks ago

મોદી સરકારની ભેટ! હવે JEE Main અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ મફતમાં મળશે, જાણો વિગતો

Uncategorized4 weeks ago

પીએમ મોદીએ કર્યું શિવમોગ્ગા એરપોર્ટનું ઉદ્ઘાટન અને બોલ્યા આ વાત

Uncategorized4 weeks ago

વિશ્વની સૌથી લાંબી નદી ક્રુઝ MV ગંગા વિલાસ પહોંચી ડિબ્રુગઢ, 50 દિવસની સફર પૂર્ણ કરી

Uncategorized4 weeks ago

સરકારી કર્મચારીઓના પગારમાં 17 ટકાનો વધારો, 4 કલાકની હડતાળ બાદ સરકાર ઝૂકી

Uncategorized4 weeks ago

અનુભવ સિન્હાની ‘ભીડ’નું ટીઝર થયું રિલીઝ, રજુ કરે છે કોરોના કાળ દરમિયાન સ્થળાંતરની વાર્તા

Uncategorized4 weeks ago

વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, આટલા કરોડોના ભેટ કરશે પ્રોજેક્ટ, PM કિસાન યોજનાનો 13મો હપ્તો પણ બહાર પાડશે

Uncategorized4 weeks ago

ઈસરોને મોટી સફળતા મળી, ચંદ્રયાન-3નું ક્રાયોજેનિક એન્જિનનું કર્યું પરીક્ષણ સફળ

Trending