રાજકોટ- રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી પહોંચી

Subham Bhatt
1 Min Read

આગામી ડિસેમ્બર માસ માં વિધાન સભા ને ચૂંટણીઓ સંભાવીત છે ત્યારે દરેક પક્ષ પોતાના પક્ષ ને મજબૂત બનવા માટેસાભાઓ અને વિવિધ આયોજનો હાથ ધાર્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં પરીવર્તન યાત્રાનુંઆયોજન કરવાંઆ આવી રહ્યું છે. રાજ્યના જુદા જુદા શહેર અને જિલ્લામાં જઇ લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે.

Rajkot- Aam Aadmi Party's Parivartan Yatra arrived at Rajkot

જે અંતર્ગત રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી.આપ નેતા ઈશુદાન ગઢવીએ પંચનાથ ખાતે પૂજા અર્ચના કર્યા બાદ રાજકોટમાં પરિવર્તન યાત્રા શરૂ કરી હતી. શહેરના અલગઅલગ ચોકમાં આ પરિવર્તન યાત્રા ફરી હતી. શહેરના જુદાજુદા વિસ્તારમાં ફરી અંતે નાણાવટી ચોક ખાતે આ યાત્રા પૂર્ણ થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં એક્ટિવ થઈ પરિવર્તન યાત્રા.

Share This Article