રાજકોટ- જામકંડોરણા પાંજરાપોળ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

Subham Bhatt
1 Min Read

રાજકોટ જિલ્લાના જામકંડોરણા ગૌવલોક વાસી કલ્પેશ કુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા પાંજરાપોળ ખાતે શ્રીમદ ભાગવતસપ્તાહની ભવ્યાતિભવ્ય પોથીયાત્રા વૈષ્ણવ સમાજ થી વાજતે ગાજતે ગૌવંશ પાંજરાપોળ ખાતે પહોંચી હતી સંસ્થાનાપ્રમુખ જયેશભાઇ રાદડિયા તેમજ રાદડીયા પરિવાર તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ ગોવિંદભાઈ રાણપરીયા વિઠ્ઠલભાઈ બોદરમનસુખભાઈ સાવલિયા ડીકે સખિયા ચંદુભાઇ ચૌહાણ પરસોતમભાઈ ગજેરા રણછોડભાઈ રાદડિયા કરણસિંહ જાડેજાવગેરે સંસ્થાના ટ્રસ્ટીઓ તેમજ જામકંડોરણા ખોડલધામ સમિતીના ભાઇઓ તેમજ જામકંડોરણા ખોડલધામ મહિલાસમિતિ ના બહેનો તેમજ ગ્રામજનો તેમજ આસપાસ ના જામકંડોરણા તાલુકાના પણ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.

Rajkot- Planning of Shrimad Bhagwat Week at Jamkandora Panjrapol

સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયા દ્વારા આસપાસના ગામોમાંથી આવાવા જવાની દરેકસમાજના લોકો માટે દરેક વ્યવસ્થા પણ કરવામાં આવી છે તેમજ જામકંડોરણાના કિસાન પોર્ટ તેમજ ભાદરા ના નાકા પાસેનગરના દરવાજા પાસે ક્ધયા છાત્રાલય સામે આ જગ્યાઓ પર દરરોજના શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવા જવા માટે વાહનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ બહારગામથી આવેલા દરેક સમાજના લોકો માટે પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે

Share This Article