રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઈસરા ગામ માં રામાપીરનુ મંદિરનુ સમારકામ કરવામાં આવ્યું હતું અને રામાપીર ની મૂર્તિ ડાલી બાઈ ની ગણેશજી અને હનુમાન બાપાની મૂર્તિનુ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન સવારે હવન અને રાતના ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
આ લોકડાયરામાં ઇસરા ગામના ભાઈઓ બહેનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો દલિત પરિવારનુ ચાલીસ વર્ષ જૂનું આમંદિર. હતુ નવુ બનાવવા આવ્યું બાબારામાપીર ના આશીર્વાદથી પૂર્ણ થયુ અને ધામધૂમથી પાટોત્સવનું આયોજન કર્યું હતું અને સર્વ ભક્તોએ લાભ લીધો આ પ્રોગ્રામમા ઇસરા ગામમાં સર્વ ભાઈઓ અને આગેવાનોએ લાભ લીધો હતો