દેશ ભરમાં ૨૫ એપ્રિલના દિવસે વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સરકારના આરોગ્ય વિભાગ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી આ ઉજવણી કરવામાં આવે છે., ત્યારે આજરોજ સાબરકાંઠા ખાતે આજ રોજ વિશ્વ મલેરીયા દિવસ ની ઉજવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરાવાડા મા આવી જેમાં ગામ મા રેલી નું આયોજન કરવા મા આવ્યું
અને ગામ મા લોકો ને મલેરીયા થી માહિતગાર કરવામા આવ્યા જેનું તમામ કર્મચારીઓ ડો આર ડી ગોસ્વામી મેડિકલ ઓફિસર અને એમ પી એચ એસ ગોવિંદભાઈ તથા આશિષ કુમાર બ્રહ્મભટ્ટ તથા તમામ ફી હે વ બહેનો તમામ મ પ હે વ તમામ તથા તમામ આશા આશા ફેસીલેટર એ આ પ્રોગ્રામ મા હાજરી આપી મલેરીયા જાગૃતિ અભિયાન મા સહકાર આપ્યો