સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન ખાતે આવેલ શ્રી મહાકાલી માતાના મંદિર ખાતે મંદિર વ્યવસ્થાપક કમીટી દ્રારા ૧૫મા પાટોત્સવ ની ધામધૂમ થી ઉજવવામા આવ્યો હતો. પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ શ્રી મહાકાલી માતાજીના મંદિરખાતે ૧૫ મા પાટોત્સવ ને લઈ ને મંદિર વ્યવસ્થાપક કમીટી દ્રારા દર વર્ષ ની જેમ આ વર્ષેપણ ધામધૂમ થી પાટોત્સવ ની ઉજવણી કરવામા આવી હતી
જેમા મંદિર પરીષદ માં નવચંડી યજ્ઞ , શ્રીફળ હોમ , આરતી સહિત ના કાર્યક્રમો યોજાયા હતા તોરેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ વિવિધ સોસાયટીઓના રહીશો સહિત પ્રાંતિજ તથા તાલુકા માથી લોકો મંદિર ખાતે આવી મા ના દર્શન કરી હવન સહિત પ્રસાદ નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી