The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Nov 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > લાઈફ સ્ટાઇલ > હેલ્થ > કોરોનાના સંક્રમણને રોકવા તૈયાર કરાયું ખાસ ઈનહેલર
હેલ્થવર્લ્ડ

કોરોનાના સંક્રમણને રોકવા તૈયાર કરાયું ખાસ ઈનહેલર

admin
Last updated: 14/08/2020 1:17 PM
admin
Share
SHARE

વિશ્વભરમાં હાલ કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માસ્ક પહેરવુ, સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવુ જરુરી બની ગયુ છે. ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક એવું ઈનહેલર બનાવ્યું છે જે કોરોનાને રોકવામાં પીપીઈ કીટ કરતા પણ વધુ સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે.

Contents
(File Pic)(File Pic)

(File Pic)

અમેરિકાના વૈજ્ઞાનિકોએ એવું ઈનહેલર બનાવ્યું છે, જે કોરોનાને અટકાવવામાં PPE કરતાં પણ વધુ સુરક્ષા આપશે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધનકારો તેમના રિસર્ચમાં દાવો કર્યો છે. આ ઈનહેલરને એરોનેબ્સ નામ આપવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કરવા માટે નાકમાં સ્પ્રે કરવું પડે છે. આ ઈનહેલરમાં ખાસ પ્રકારની નેનોબોડીઝ છે, જે એન્ટિબોડીમાંથી તૈયાર કરવામાં આવી છે.

- Advertisement -
(File Pic)

આ એન્ટિબોડીઝ લામા અને ઊંટ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે શરીરને ઈમ્યુનિટી આપે છે. પરંતુ ઈનહેલરમાં હાજર નેનોબોડીઝને લેબમાં તૈયાર કરવામાં આવી છે. તે જિનેટિકલી મોડિફાઈડ છે, જે ખાસ કરીને કોરોનાને બ્લોક કરવા માટે વિકસિત કરવામાં આવ્યું છે. સંશોધનકર્તા પીટર વોલ્ટરના જણાવ્યા પ્રમાણે, જ્યાં સુધી વેક્સીન નથી બની જતી અથવા ઉપલબ્ધ ન થાય ત્યા સુધી એરોનેબ્સ વાઈરસથી સુરક્ષિત રાખવા માટે કાયમી વિકલ્પ હોઈ શકે છે.

(File Pic)

સંશોધનકર્તા આ નેઝલ સ્પ્રેને લોકો સુધી પહોંચાડવા માટે મેન્યુફ્રેક્ચરિંગ ફર્મ સાથે કરાર કરી રહ્યા છે. તેમજ ટૂંક સમયમાં તેનું હ્યુમન ટ્રાયલ પણ શરૂ કરવામાં આવશે. જો તે 100 ટકા અસરકારક સાબિત થશે તો તે આ મહામારીને રોકવામાં સરળ અને અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. આપને જણાવી દઈએ કે, લેબમાં પ્રયોગ દરમિયાન જોવા મળ્યું કે કોરોનાનું શરીરમાં સંક્રમણ ફેલાવાથી રોકવામાં એન્ટિબોડીઝ કામ કરે છે. એન્ટિબોડીઝની જેમ જ નેનોબોડીઝ પણ પ્રોટીનથી બનેલા હોય છે. આ એન્ટિબોડીઝના નાનાં સ્વરૂપ હોય છે અને વધુ સંખ્યામાં બનાવી શકાય છે. નેનોબોડીઝની શોધ 1980માં બેલ્જિયમની એક લેબમાં થઈ હતી.

- Advertisement -

You Might Also Like

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ

લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.

શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો

દૂધ પોષક તત્વોથી ભરપૂર છે, પરંતુ આ લોકોએ ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

TAGGED:#corona#healthcorona viruscovid19inhaler
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય
ધર્મદર્શન 08/07/2025
- Advertisement -

You Might Also Like

હેલ્થ

સવારે ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ? આ પીણું પીવાનો યોગ્ય સમય જાણો

2 Min Read
હેલ્થ

રોજ વાપરવામાં આવતી પોલીથીન અનેક રોગોનું કારણ બને છે! કેન્સરથી લઈને શ્વાસોચ્છવાસની સમસ્યાઓ સુધીના રોગોનું જોખમ

3 Min Read
હેલ્થ

જમ્યા પછી તરત જ તમારું પેટ ફુગ્ગાની જેમ ફૂલી જાય છે, તો આ દેશી પાવડરનો 1 ચમચી ખાઓ, તમને તરત જ રાહત મળશે

2 Min Read
હેલ્થ

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.

3 Min Read
હેલ્થ

યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, હાડકાં નબળા પડી જશે

2 Min Read
હેલ્થ

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?

3 Min Read
હેલ્થ

ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?

2 Min Read
હેલ્થ

તમે ખોટી રીતે ચિયા બીજનું સેવન નથી કરી રહ્યા, તો તમારે ભોગવવું પડી શકે છે

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel