6 ફેબ્રુઆરીથી ગાંધીનગર અક્ષરધામ મંદિરના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિને જોઈ જાહેર સ્વાસ્થ્યની જાળવણીના શુભ હેતુથી લાંબા સમય…
હવે ગાંધીનગર અને અમદાવાદની મુસાફરી કરતા મુસાફરોને મળશે નવી સુવિધા
ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય…
કલોલના પંચવટી વિસ્તારમાં ભેદી ધડાકા થતાં બે મકાન ધરાશાયી : એકનું મોત, ત્રણ લોકો ઘાયલ
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ભેદી ધડાકા થતાં…
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર ટોલ નહીં ભરવો પડે
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને…
ગાંધીનગરમાં એક જ એમ્બ્યુલન્સમાં કોરોના દર્દીઓના ચાર મૃતદેહ લઈ જવાતા ખળભળાટ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાની સ્થિતિ ગંભીર બની હોવાની ચાડી ખાતી એક તસવીર…
ગાંધીનગર અક્ષરધામ મંદિર હવે 30 નવે. સુધી રહેશે બંધ
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ વધુ એક વખત વકરી રહી છે. અમદાવાદ, સુરત,…
ગુજરાતમાં પીએમ મોદીનું આગમન, કેશુબાપા તેમજ કનોડિયા પરિવારને મળી પાઠવી સાંત્વના
આજે 2 દિવસ માટે પીએમ મોદી વિવિધ કાર્યક્રમોના ઉદ્ઘાટન માટે ગુજરાત આવી…
ગૃહ મંત્રાલયે જાહેર કર્યું 18 નવા આતંકીઓનું લિસ્ટ, અક્ષરધામ હુમલામાં સામેલ ફરહતઉલ્લાનું નામ પણ સામેલ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુજરાતના અક્ષરધામ મંદિર સહિત દેશભરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં સામેલ આતંકીઓની…
કોરોનાકાળમાં પણ રૂપાલમાં હજારો વર્ષોથી યોજાતી પલ્લીની પરંપરા અતૂટ રહી
ગાંધીનગર નજીક રૂપાલ ખાતે 5 હજાર વર્ષથી ચાલી આવતી ઐતિહાસિક પલ્લી આ…
ગુજરાત વિધાનસભા સત્ર પૂર્વે 20મીએ ભાજપ ધારાસભ્યોની બેઠક
ગાંધીનગરમાં 21 સપ્ટેમ્બરથી ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે પહેલી વાર…